શહેર પોલીસ કમિશનર કચેરી અને ભારત જન વિજ્ઞાન જાથાના સંયુક્ત ઉપક્રમે પોલીસ કર્મીઓ, પરિવારોને જાહેર જનતા માટે ’ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ’ કાર્યક્રમનું આવતીકલા તા.10 મે ના રોજ સાંજે 7 કલાકે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ હાલ વર્તમાન પરિસ્થિતિને કારણે મોકૂફ રાખેલ છે. તેમ મદદનીશ પોલીસ કમિશનર એમ.આઈ.પઠાણ અને જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy