વેરાવળના સામાજીક કાર્યક્રર ભગવાનભાઈ સોલંકી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ શાખાના સંયુક્ત ઉપક્રમે વૈશાખી બૌદ્ધ પુર્ણીમાં નિમિત્તે તા.12 મે ના સવારે નવ કલાકે એક મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.
ભારતીય સેનાની મદદ માટે કરવામાં આવનાર આ કેમ્પ રેડ ક્રોસ સોસાયટી,આંબેડકર હોલ, ગીતા નગર 1, આવાસ ની બાજુમાં વેરાવળ ખાતે યોજવામાં આવશે. આ કેમ્પમાં દરેક વ્યક્તિ રક્તદાન કરી ભારતીય સેના ની મદદ કરી બૌદ્ધ પૂર્ણિમા મહોત્સવ ઉજવે એવી ભગવાનભાઈ સોલંકીએ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy