(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.17
ધ્રાંગધ્રા ના રામ મહેલ મંદિરની શતાબ્દી મહોત્સવ રામ કથા જ્ઞાનયજ્ઞ કુડા ચોકડી નજીક આયોજન કરવામાં આવ્યું છે જેમાં 8 થી 16 ફેબ્રુઆરી સુધીન રામ કથા જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી, પાલિકા પ્રમુખ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા.
ધ્રાંગધ્રા ના રામ મહેલ મંદિર ખાતે શતાબ્દી મહોત્સવ રામ કથા જ્ઞાનયજ્ઞ નિમિત્તે 8 થી 16 ફેબ્રુઆરી સુધીન રામ કથા જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે વિવિધ ધાર્મીક કાર્યક્મ સંસ્કૃતિ કાર્યક્રમ,સહીત યોજવામાં આવ્યા હતા.
જેમાં શ્રી રામ મહેલ મંદિર શતાબ્દી મહોત્સવ નિમિતે રામકથ જ્ઞાનયજ્ઞ માં આઈ.કે.જાડેજા પૂર્વ કેબિનેટ મંત્રી ધ્રાંગધ્રા નગરપાલિકા કુલદીપસિંહ ઝાલા,શહેર પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ,મહામંત્રી સંજયભાઈ ગોવાણી, શહીદ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી ને સંતો, કથાકાર ના આર્શિવાદ,સન્માન કથા નું રસપાન કરવામાં આવ્યું
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy