(અશોક જોષી) ગોંડલ તા.8
મેઘજી પેથરાજ સાર્વજનિક કુમાર છાત્રાલયમાં વર્ષ 2025-2026ના વર્ષમાં ધોરણ 1થી 12ના અનુ.જાતિના અતિ પછાત જ્ઞાતિ, તથા અન્ય પછાત જ્ઞાતિના વિદ્યાર્થીઓને રહેવા, જમવાની સગવડતા મફત આપવામાં આવે છે. આ છાત્રાલયમાં પછાત જ્ઞાતિના વિદ્યાર્થીઓના એડમીશન ચાલુ હોય આ અંગે છાત્રાલયમાં રામજીભાઈ રાઠોડ (મોબાઈલ નંબર 98256 71159)નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy