જરૂરી આવશ્યક દવાઓનો પુરવઠો જાળવવા આરોગ્યમંત્રી જે.પી.નડ્ડાનો આદેશ

India | 09 May, 2025 | 04:49 PM
દવા કંપનીઓ સાથે સંકલનની સૂચના
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.9
ભારત-પાક તનાવ માટે કેન્દ્રના આરોગ્યમંત્રી શ્રી જે.પી.નડ્ડાએ આજે એક ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી તથા કટોકટીના સમયમાં દવાઓના આવશ્યક પુરવઠો જળવાઈ રહે તે તાકીદ કરી છે.

શ્રી નડ્ડાએ આ માટે ડ્રગ કંટ્રોલ ઓથોરિટીને તમામ ફાર્મા કંપનીઓનો સંપર્ક કરીને તેમની સાથે બજારમાં તથા સૈન્ય સહિતના દળોને જરૂરી દવા, મેડીકલ સાધનો અને અન્ય પુરવઠો મળી રહે તે જોવા જણાવ્યુ છે અને આ અંગે રાજય સરકારોની સાથે પણ સંપર્કમાં રહેવા આદેશ આપ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj