નવી દિલ્હી તા.9
ભારત-પાક તનાવ માટે કેન્દ્રના આરોગ્યમંત્રી શ્રી જે.પી.નડ્ડાએ આજે એક ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી તથા કટોકટીના સમયમાં દવાઓના આવશ્યક પુરવઠો જળવાઈ રહે તે તાકીદ કરી છે.
શ્રી નડ્ડાએ આ માટે ડ્રગ કંટ્રોલ ઓથોરિટીને તમામ ફાર્મા કંપનીઓનો સંપર્ક કરીને તેમની સાથે બજારમાં તથા સૈન્ય સહિતના દળોને જરૂરી દવા, મેડીકલ સાધનો અને અન્ય પુરવઠો મળી રહે તે જોવા જણાવ્યુ છે અને આ અંગે રાજય સરકારોની સાથે પણ સંપર્કમાં રહેવા આદેશ આપ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy