રાપર,તા.8
રામવાવ ગૌચર જમીન પર દબાણ દૂર કરવાની કાર્યવાહી ન થતાં અનસન આંદોલન નુ આજે ત્રીજો દિવસ રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર જમીન પર છેલ્લા ઘણા સમયથી ગૌચર દબાણ દૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા કાર્યવાહી ન થતાં અરજદાર શિવુભા દેશળજી જાડેજા દ્વારા ત્રીજી વખત ભચાઉ પ્રાંત કચેરી ખાતે અંનશન આંદોલન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ ભુખ્યા પેટે આંદોલન કરવામાં આવ્યું છે આજે આરોગ્ય ની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું તંત્ર દ્વારા કોઈ સંભાળ લેવામાં નથી એવા શિવુભા દેશળજી જાડેજા દ્વારા આક્ષેપ કરાયાં હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy