જસદણના અગ્રણી અશોકભાઈ મહેતાના નરેન્દ્રભાઈ મોદી સાથેના 46 વર્ષ પહેલાના સંસ્મરણો

Local | Jasdan | 28 April, 2025 | 11:28 AM
સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી દ્વારા)
જસદણ તા. 28 : જસદણના જનસંઘ  સમયના પીઢ સામાજીક અગ્રણી અશોકભાઈ મહેતાનું ગઈકાલે તેમના જન્મ દિવસના દિવસે જ  77 વર્ષની ઉંમરે અચાનક હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી જનસંઘના કાર્યકર તરીકે જસદણ આવતા ત્યારે તેમના ઘરે જ ઉતરતા હતા.

પ્રસ્તુત તસવીરમાં રાજકોટ ખાતે અંકુર સેલ્સ નામની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે નરેન્દ્રભાઈ મોદી, રાજકોટના ચાર્ટડ એકાઉન્ટન્ટ પી. આર. ધોળકિયા સાથે અશોકભાઈ મહેતા છે. 46 વર્ષ પહેલાની આ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં ઊભેલા વ્યક્તિ અશોકભાઈ મહેતા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj