શહેરના મોરબી રોડ પર આવેલ રામચરિતમાનસ મંદિરે પૂ.શ્રી રણછોડદાસજી બાપુ તથા પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજના શુભાશિષથી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે આગામી તા.26 ને બુધવારે મહાશિવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલ છે. જેમાં સવારથી સાંજ સુધી અખંડ શિવપૂજન, રૂદ્રાભિષેક થશે. "ૐ નમ: શિવાય" નો મંત્રજાપ થશે. બપોરે 12 કલાકે મહાઆરતી થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy