મુર્શિદાબાદ: વકફ ખરડા મુદે પ.બંગાળની હિંસામાં આજે રાજયના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજયના ઈમામો સાથેની બેઠકમાં આ હિંસા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવીને પ.બંગાળને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો અને આરોપ મુકયો છે. ભાજપ સમાજને કોંગ્રેસ સૌથી આગળ છે.
તેમણે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી ને ઢોંગી અને ભોગી ગણાવ્યા હતા. મમતાએ કહ્યું કે હું તમામ ધર્મોનું સન્માન કરું છું. દુર્ગાપૂજા, સરસ્વતી પુજામાં ભાગ લઉં છું અને ઈદના દિને નમાજ પઢવા પણ જાવ છું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy