મોરબીમાં એબીવીપી દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી નિમિત્તે મોરબીમાં સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા ખાતે ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યારે એબીવીપીના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy