ભાવનગર જિલ્લાના પાલીતાણાના જાળીયા ગામે આવેલ હસ્તગીરી તીર્થના ડુંગરમાં ફરી આગ લાગી હતી. બનાવવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ નો સ્ટાફ દોડી ગયો હતો. તાજેતરમાં જ હસ્તગીરી ના ડુંગરમાં વિકરાલ આગ લાગી હતી જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો અને પશુ પક્ષીઓના મોત નીપજતા જીવ દયા પ્રેમીઓમાં આઘાતની લાગણી જન્મી હતી.
(તસ્વીર : વિપુલ હિરાણી-ભાવનગર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy