રાજકોટ - ભાવનગર હાઈવે પર ભુપગઢ સરધાર પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ આગ લાગી હતી જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઈજાગ્રસ્તો જે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે - હિરેન અતુલભાઈ મકવાણા (ઉં. વ. 11), નિતાબેન અશોકભાઈ સાકરીયા (ઉં. વ. 35), સાહીલ ભુપતભાઈ સરવૈયા (ઉં. વ. 21) (રહે. ત્રણેય ગોંડલ) મૃતક - (૧) નિરુબેન અતુલભાઈ મકવાણા, 30, રે. ગોંડલ (૨) હેતવી અતુલભાઈ મકવાણા, 4 વર્ષ, રે. ગોંડલ (૩) હેમાંશી શાહીલ સરવૈયા, 19, રે. ગોંડલ વિજય નગર (૪) મિતુલ અશોકભાઈ સાકરીયા, 13, રે. ગોંડલ ઇજાગ્રસ્ત (૧) શાહીલ સરવૈયા, 22 વર્ષ, રે. ગોંડલ (૨) હિરેન અતુલ મકવાણા, 15 વર્ષ, રે. ગોંડલ (૩) નિતુબેન અશોકભાઈ સાકરીયા, 40, રે. ગોંડલ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy