રાજકોટ,તા.13
વિરાણી સ્કૂલના નિવૃત શિક્ષક તથા સ્વામિનારાયણ ગુરુકુળમાં સેવા પ્રદાન કરતાં રણછોડભાઈ રવજીભાઈ અકબરીના પુત્ર ઈશ્ર્વરભાઈ અકબરી (ઉ.વ.48)તે ક્રિષ્નાબેનના પતિ તથા ચંદ્રિકાબેનના ભાઈ તથા ઋત્વી તથા તીર્થના પિતાનો તા.12ના અક્ષરવાસ થયો છે. સદ્ગતનું બેસણું સદ્ગતનું બેસણું તા.14મીના શનિવારે બપોરે 3.30 થી 5.30 શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય પ્રાર્થના હોલ, ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy