(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.30
ચોટીલામાં સમસ્ત બ્રહ્મસમાજ પહેલગાવ ખાતે આતંકવાદીઓનાં કૃત્યને વખોડી મૃતકોને શ્રધ્ધાસુમન પાઠવવા ભગવાન પરશુરામ જયંતિ ની ખૂબ સાદગી સભર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીની સાથે મૃતકોનાં શોકમાં રથયાત્રા મૌકુફ રાખવામાં આવી હતી.
આતંકીઓનાં હુમલા ને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ હતો તેમજ દિવ્યાત્માઓ માટે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાજલી અર્પણ કરી આરતી ઉતારી સાદગી સભર ઉજવણી કરવામાં આવેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy