નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ સર્જાયો છે તે વચ્ચે કાશ્મીરમાં લાંબી ફરજ બજાવી ગયેલા મેજર જનરલ જી.ડી.બક્ષી (નિવૃત) એ બેબાક બોલમાં કહ્યું કે કોરોના કાળ બાદ ભારતીય સૈન્યની સંખ્યા 1.80 લાખ માનવ બળનો ઘટાડો કકરાયો હતો
એટલું જ નહી પણ કાશ્મીરમાં પણ અપુરતા દળોના કારણે એક એક કમાન્ડીંગ ઓફીસરને બે-બે સેકટર સંભાળવા પડે છે જેના કારણે ત્રાસવાદીઓ માટે સરળતા બની છે.મેજર જનરલ બક્ષીએ આકરા શબ્દોમાં કહ્યું કે સરકારે કરકસર કરવા માટે દળો ઘટાડવા પણ તેની અસર સુરક્ષા વ્યવસ્થા પર પડી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy