ચિ. યશ્વી જેન્તીભાઇ જેઠવાએ ધો. 10માં 99.06 % પીઆર મેળવેલ છે. તેણીને સાયન્સમાં 100માંથી 100 ગુણ મળેલ છે. શિક્ષક પિતાની પુત્રી યશ્વીની આ સિદ્ધી સમગ્ર વાલ્મીકી સમાજમાં સર્વપ્રથમ વખત મળી છે. તેણીએ માતા-પિતા અને રાજકોટનાં સમગ્ર વાલ્મીકી સમાજનું ગૌરવ વધાર્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy