રાજકોટ, તા.10
એડીકો ગ્રુપના કાન્તીભાઈ જાવિયાનો આજે જન્મદિવસ છે. તેઓ ગ્રેટર રાજકોટ ચેમ્બરના વાઈસ ચેરમેન જેઓ 2000ની સાલમાં ગ્રેટર ચેમ્બરના ધનસુખભાઈ વોરા સાથે સ્થાપક રહ્યા છે. રાજકોટ પટેલ સમાજના પટેલ પ્રગતિ મંડળના ભૂતપૂર્વ મંત્રી તરિકે 15 વર્ષ સેવા આપેલ છે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂ.પ્રમુખસ્વામી મહારાજના ખૂબજ કૃપા પાત્ર રહ્યા છે. છેલ્લા 50 વર્ષથી BAPS સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના સ્ટાફ મેમ્બરોના હંમેશ માટે શુભેચ્છક રહ્યા છે. આ તેમના જન્મદિવસ નિમિતે મિત્ર મંડળ તેમજ મહાનુભાવો તરફથી મો.નં. 94262 01633 પર શુભેચ્છાઓ મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy