(સમીર વીરાણી દ્વારા),બગસરા,તા.28
બગસરા વાસીઓ દ્વારા બગસરા ગોંડલીયા ચોક ખાતે કાશ્મીરમાં આંતકવાદી એ જમ્મુ કાશ્મીરના પહેલગામ પ્રવાસીઓ પર થયેલ હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માં આવી હતી કે ઓક્સિજન ગ્રુપ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં બગસરા હિંદુ મુસ્લિમ વોરા તમામ સમાજના લોકો હાજર રહીને બે મિનિટ મોબાઇલ ટોર્ચ ચાલુ રાખી શ્રદ્ધાંજલિ સાથે પ્રાર્થના કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy