વઢવાણ,તા.20
ઉતરાયણ પર્વની ઉજવણી શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ સાયલા સંચાલિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા પ્રેરિત ઉપાસના વિકલાંગ પુનર્વશન કેન્દ્ર સુરેન્દ્રનગરપતંગ ફીરકીદાતા શાહ યશ સંજયભાઈ શેરડી બોરદાતાશ્રી ડો.જયરાજસિહ સુરેન્દ્રસિંહ દાળીયા ચીકી સીંગ ચીકી તલ ચીકીદાતા જીજ્ઞાબેન શાહ તથા પ્રતીક્ષાબા રાણા મમરાના લાડવાદાતા ઝરીના બેન આજના જમણવારના દાતા કિષ્નાબા હરુભા રાણા રહ્યાં હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy