કાલાવડ,તા.9
ધોરાજી મુકામે કાલાવડના પૂજ્ય શ્રી હિમાંશુ દાદા શાસ્ત્રીજીની શ્રીમદ્ ભાગવત કથાનો આવનારી તારીખ 11 /5/ 2025 વૈશાખ સુદ ચૌદસને રવિવારથી પ્રારંભ થશે. કથા વિરામ વૈશાખ વદ પાંચમ શનિવાર તારીખ 17/5 /25 ના રોજ થશે. આ કથા નું રસપાન કાલાવડ ના ભાગવતાચાર્ય જ્યોતીષાચાર્ય પરમ પૂજ્ય શ્રી હિમાંશુ દાદા શાસ્ત્રીજી કાલાવડ વાળા મો.9328232021
પોતાના મધુર કંઠે રસસ ભર શૈલી દ્વારા કરાવશે આ પ્રસંગે સહુને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.સ્થળ: જેતપુર રોડ માથુકિયા વાડી પાણીના ટાંકા પાસે મુ .ધોરાજી ખાતે રહેશે તેમ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy