ધોરાજીમાં કાલાવડના શાસ્ત્રીજી હિમાંશુદાદાની ભાગવત કથા યોજાશે

Local | Dhoraji | 09 May, 2025 | 11:58 AM
સાંજ સમાચાર

કાલાવડ,તા.9
ધોરાજી મુકામે કાલાવડના પૂજ્ય શ્રી હિમાંશુ દાદા શાસ્ત્રીજીની શ્રીમદ્ ભાગવત કથાનો આવનારી તારીખ 11 /5/ 2025 વૈશાખ સુદ ચૌદસને રવિવારથી પ્રારંભ થશે.  કથા વિરામ વૈશાખ વદ પાંચમ શનિવાર તારીખ 17/5 /25 ના રોજ થશે. આ કથા નું રસપાન કાલાવડ ના ભાગવતાચાર્ય જ્યોતીષાચાર્ય પરમ પૂજ્ય શ્રી હિમાંશુ દાદા શાસ્ત્રીજી કાલાવડ વાળા મો.9328232021

પોતાના મધુર કંઠે રસસ ભર શૈલી દ્વારા કરાવશે આ પ્રસંગે સહુને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.સ્થળ: જેતપુર રોડ માથુકિયા વાડી પાણીના ટાંકા પાસે મુ .ધોરાજી ખાતે રહેશે તેમ જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj