(ધર્મેશ કલ્યાણી)
જસદણ, તા.28
જસદણના મહામાનવ અશોકભાઈ મહેતાને શુક્રવારે તેમના જન્મ દિવસના રોજ અચાનક જ હાર્ટ એટેક આવતા અવસાન થતા સદગત અશોકભાઈને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ તારીખ 29-4-2025 ને મંગળવારે રાત્રે 9 કલાકે હરિબાપા કોલેજ, લાતી પ્લોટ, મણીનગર જસદણ ખાતે રાખવામાં આવ્યો છે.
અશોકભાઈ મહેતાના પરિવારજનો, સગા સંબધી સ્નેહીજનો સહિતના લોકો ઉપસ્થિત રહેશે. વિવિધ સંસ્થા મંડળો સહિત જસદણ વિછીયા પંથકની જાહેર જનતા માટે આ પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy