(સાગર સોલંકી / ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી, તા. 28
ધોરાજી ખાતે ગોવર્ધનનાથજીના મંદિર ખાતે જગદગુરૂ શ્રી મદ વલ્લભચ્રાય પ્રાગટય મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળેલ હતી આ નગર શોભાયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ હતું .
આ તકે આમ નૃત્ય નાટક,પાઠશાળાના બાળકોના કાર્યકમો તેમજ પલના દર્શન, રાજભોગ નંદમહોત્સવ સહિતના કાર્યક્રમો સાથે વલ્લભાચાર્ય પ્રાગટય મહોત્સવની ભવ્ય ઉજવણી કરી વૈષ્ણવો એ ઉજવણી કરી હતી.
આ તકે બાબુભાઈ જાગાણિ એ જણાવેલ હતું કે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બાલધા ના ચોરા કડિયાવાડ ખાતે ત્રિદિવસ જગતગુરુ શ્રીમદવલ્લભાચાર્ય મહારાજ ના પ્રાગટય દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી અને ભવ્ય નગર શોભાયાત્રા નીકળેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy