જયારે આખો દેશ મહાકુંભ મેળા ના ધાર્મિક રંગે રંગાયેલ છે અને દેશ વિદેશ ના લોકો કુંભમેળામા સ્નાન કરી પુણ્યતા પ્રાપ્ત કરે છે ત્યારે રાજકોટ કેમ પાછળ રહે .. રાજકોટ ના યુવાનો દ્વારા એક સનાતન ધર્મના પ્રચાર માટે એક નવો પ્રયાશ કરવામા આવ્યો છે.
યુવાનો દ્વારા શંકર ભગવાન ના પોસ્ટર વાળી ગાડી તૈયાર કરવામા આવી છે.આ રીતે પોસ્ટર વાળી કાર બનાવા પાછળ નો મુખ્ય ઉદેશ એ છે કે લોકો પણ આ જોય અને મહાકુંભ મા જોડાઈ.
રાજકોટ રંગીલું છે અને ધાર્મિક ઉત્સવ પ્રિયા છે ત્યારે શહેર ના સાહસિક યુવાનો દ્વારા રાજકોટ થી પ્રયાગરાજ સેલ્ફડ્રાઈવ કરી સ્નાન કરવા નો નિર્ણય લેતા નયનભાઈ પારેખ, વિપુલભાઈ સગર , ભારીતભાઈ જોષી, રાજેશભાઈ ચૌહાણ, રાકેશભાઈ વાયા તથા યોગેશભાઈ પાટડીયા જવા રવાના થયા છે. ભારિત જોશી 8460411111
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy