(દિલીપ તનવાણી દ્વારા), જેતપુર,તા.13
બાંગલાદેશ મા હિનદૂઓ ઉપર થઈ રહેલા અત્યાચાર ના વિરોધ મા સનાતન ધર્મ રક્ષા સમિતિ દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન રેલી નુ આયોજન કરવામાં આવેલ હતું. સવારે 11 કલાકે વિર ચાંપરાજ વાળા ચોક ખાતેથી તમામ હિન્દુ સંગઠનોએ એકત્ર થઈ અને વિશાળ રેલી કાઢી અને વિરોધ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ હતું.ટીમમાં વિશાલ સંખ્યા હિન્દુ સંગઠ્ઠનોના સદસ્યો જોડાયા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy