(હિતેશ ગોસાઈ) જસદણ, તા.8
ભારતીય વાયુસેનાએ ગત 22 એપ્રિલના રોજ થયેલ આંતકવાદી હુમલાની ઘટનાનો જડબાતોડ જવાબ આપતા જસદણના સુન્ની મુસ્લિમ સમાજ સહિત પ્રત્યેક નાગરિકોએ ભારત સરકારના આ પગલાંને એક નિર્ણાયક બતાવી અભિનંદન પાઠવ્યાં હતાં આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે દેશના ડાયનેમિક વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય વાયુસેના થકી હવાઈ હુમલાઓ દ્વારા પાકિસ્તાન સ્થિત 9 અલગ અલગ આંતકવાદી છાવણીનો નાશ કરતાં આ અંગે દેશના સરક્ષણ મંત્રાલય સાથે ભારતીય સેનાના જવાનોને પણ આ જડબાતોડ જવાબ અંગે અભિનંદન.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy