ભારતના જડબાતોડ જવાબથી જસદણવાસીઓ ખુશ

Local | Jasdan | 08 May, 2025 | 12:12 PM
સાંજ સમાચાર

(હિતેશ ગોસાઈ) જસદણ, તા.8
ભારતીય વાયુસેનાએ ગત 22 એપ્રિલના રોજ થયેલ આંતકવાદી હુમલાની ઘટનાનો જડબાતોડ જવાબ આપતા જસદણના સુન્ની મુસ્લિમ સમાજ સહિત પ્રત્યેક નાગરિકોએ ભારત સરકારના આ પગલાંને એક નિર્ણાયક બતાવી અભિનંદન પાઠવ્યાં હતાં આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે દેશના ડાયનેમિક વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય વાયુસેના થકી હવાઈ હુમલાઓ દ્વારા પાકિસ્તાન સ્થિત 9 અલગ અલગ આંતકવાદી છાવણીનો નાશ કરતાં આ અંગે દેશના સરક્ષણ મંત્રાલય સાથે ભારતીય સેનાના જવાનોને પણ આ જડબાતોડ જવાબ અંગે અભિનંદન.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj