T20 મુંબઈ લીગનો ચહેરો બનશે રોહિત શર્મા

India, Sports | 18 April, 2025 | 11:53 AM
સાંજ સમાચાર

ભારતનો ટેસ્ટ અને વન-ડે કેપ્ટન રોહિત શર્મા T20 મુંબઈ લીગનો ઍમ્બેસેડર બનશે. આ લીગ 2018 અને 2019માં રમાઈ હતી, ત્યાર બાદ કોરોનાવાઇરસના રોગચાળાને કારણે એની આગામી સીઝન યોજાઈ શકી નહોતી.

IPL  2025 બાદ યોજાનારી આ ટુર્નામેન્ટમાં શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર્સ પણ રમશે એવી આશા મુંબઈ ક્રિકેટ અસોસિએશન રાખી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં રમવા માટે 2800થી વધુ પ્લેયર્સની અરજી મળી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj