ભારતનો ટેસ્ટ અને વન-ડે કેપ્ટન રોહિત શર્મા T20 મુંબઈ લીગનો ઍમ્બેસેડર બનશે. આ લીગ 2018 અને 2019માં રમાઈ હતી, ત્યાર બાદ કોરોનાવાઇરસના રોગચાળાને કારણે એની આગામી સીઝન યોજાઈ શકી નહોતી.
IPL 2025 બાદ યોજાનારી આ ટુર્નામેન્ટમાં શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર્સ પણ રમશે એવી આશા મુંબઈ ક્રિકેટ અસોસિએશન રાખી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં રમવા માટે 2800થી વધુ પ્લેયર્સની અરજી મળી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy