► ભા૨તીયોની આવક રૂા.1.97 લાખે પહોંચી► કૃષિક્ષેત્રને 220 લાખ ક૨ોડનું ધિ૨ાણ અપાશે► ઈન્ફ્રાસ્ટ્રકચ૨ ૨ોકાણ 10 લાખ ક૨ોડ થશે► ઈન્ફ્રા બોન્ડ મા૨ફત ટાય૨ 2-3 શહે૨ોને સહાય► એમએસએમઈ ક્ષેત્રની ક્રેડીટ ગે૨ંટી સ્કી...
નવીદિલ્હી, તા.1 : નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં તેઓ શું શું જાહેરાત કરશે તેને લઈને દેશ આખો મીટ માંડીને બેઠો હતો. બીજી બાજુ નાણામંત્રી સળંગ પાં...
♦ ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસમાં આગેકદમ: ડિજી લોકર માટે આધારકાર્ડ જ જરૂરીનવી દિલ્હી: દેશમાં ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસની પ્રક્રિયામાં આગળ વધતા મોદી સરકારે હવે વ્યાપાર-ઉદ્યોગની આમ આદમી માટે કેવાયસી (નો-યોર-કસ્ટમર...
નવી દિલ્હી: નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે તેમના બજેટમાં મહિલાઓ માટે આગામી 2 વર્ષ માટે ખાસ બચત યોજનાની જાહેરાત કરી છે. આ મહિલા સન્માન બચત યોજનામાં કોઈ પણ મહિલા રૂા.2 લાખ સુધીનું રોકાણ કરી શક...
► રેલવે માટે 100 યોજનાઓ: 75000 કરોડ ખર્ચાશેનવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે અલગ રેલ્વે બજેટની પરંપરા ખત્મ કરીને કેન્દ્રીય બજેટમાં જ રેલવેની યોજનાઓને તથા વિસ્તૃતીકરણ- આધુનિકરણ માટે ફાળવણી તથા યોજનાઓને...
► આવતા 25 વર્ષની બ્લુ પ્રિન્ટરૂપ બજેટ હોવાનો દાવો : નાના ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર તથા રોજગારી પર ખાસ જોર : સિગરેટ, ચીમની, સોના-ચાંદી જેવી ચીજો મોંઘી : ટીવી, મોબાઇલ, કપડા સસ્તા થશે : સર્વાંગી વિકાસનું ફોક...
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ચીફ મેનેજર સ્કેલ IV (મેઈનસ્ટ્રીમ) અને સિનિયર મેનેજર સ્કેલ III (મેઈનસ્ટ્રીમ)ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માંગી છે. આ માટે, લાયક અને રસ ધરાવતા ઉમેદવારો સેન્ટ્રલ બેંકની સત્તાવાર...
વારાણસી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી મંગળવારે સાંજે કાશી વિશ્વનાથ મહાદેવના દરબારમાં પહોંચ્યા હતા. બાબા વિશ્વનાથના દરબારમાં...
ઉત્તર પ્રદેશ : કન્નૌજ જિલ્લાના સૌરીખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિશોરીને તેની ઉંમર કરતાં ત્રણ ગણા મોટા પુરુષ સાથે બળજબરીથી લગ્ન કરાવવાનો મામલો સામે આવ્યો છે. તેની ફરિયાદ પર ચાઈલ્ડ કેર ટીમે લગ્ન અટકાવ્...
ભોપાલ (મધ્યપ્રદેશ) તા.1મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ સ૨કા૨ સામે એક નવો પડકા૨ ઉભો થયો છે અને આ પડકા૨ વિપક્ષમાંથી નહીં પણ પક્ષની જ કદાવ૨ નેતા અને પૂર્વ સીએમ ઉમા ભા૨તી ત૨ફથી આવ્યો છે.૨ાજય સ...
નવી દિલ્હી તા.1દેશના પૂર્વ કાયદામંત્રી અને વરિષ્ઠ વકીલ શાંતિભૂષણનું મંગળવારે નિધન થયુ હતું. તેમની ઉંમર 97 વર્ષની હતી તેમણે દિલ્હી ખાતે તેમના નિવાસે અંતિમ શ્વાસ લીધા હતા.શાંતિભૂષણે અલાહાબાદ હાઈકોર્ટમાં...
વોશિંગ્ટન: વિશ્વની તાપમાનની પરીસ્થિતિ જાણવા હવે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સની મદદ લેવાઈ છે. જેનાથી હવે પૃથ્વીનું તાપમાન અને ભવિષ્યની માહિતી માટે પણ ઉપયોગ કરાશે અને આ આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સની મદદથી જાણવા ...
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે અને તેથી પર્યટકો- સહેલાણીઓ પણ ઉમટયા છે. હવે શ્રીનગરનું તુલીય ગાર્ડન પણ રંગબેરંગી ફુલો સાથે ખુલશે તેથી કાશ્મીરનો નજારો કંઈક ઔર જ બની રહેશે પણ સાથોસાથ...
નવી દિલ્હી તા.1 : વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે ‘પીએમ કેર્સ ફંડ’સરકારી ખજાનો નથી તેમાં આપવામાં આવેલુ દાન ભારતની સંચિત નિધિમાં નથી આવતું. એટલે તેના બારામાં ...
લંડન (બ્રિટન) તા.1 ભારતનાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં યોગદાન આપવા માટે ‘ઈન્ડિયા-યુકે અચીવર્સ ઓનર્સ’એ ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત જાહે...