અંબાજી તા.4 : શકિતપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે દેશ વિદેશથી કરોડો માઈભકતો માં અંબાના દર્શનાર્થે આવે છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સોનાથી મઢવાની કામગીરી ચાલી રહી ...
► બસમાં રાજકોટ, જામનગર, મોરબી, શાપર-વેરાવળ, જેતપુર, સણોસરા, કેશોદ, લજાઈના આશરે 50 મુસાફરો સવાર હતા ઈજાગસ્તોને દાંતા અને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જેમાંથી ગંભીર રીતે ઘવાયેલા ચારેક પ્...
રાજકોટ,તા.4સપ્તાહ અગાઉ જ સૌરાષ્ટ્ર-ગુજરાતને માવઠાએ ધબરોળ્યુ હતું. ત્યાં ફરી એકવાર ગઈકાલે હવામાન પલ્ટાયું હતું. અને દક્ષિણ ગુજરાત, તથા સૌરાષ્ટ્રનાં અમૂક ભાગોમાં કમોસમી વરસાદ વરસી ગયો હતો.જેથી ખેડૂતોની ...
♦ મુનિ મહાવ્રત વિ.મ.ના પાર્થિવ દેહને પાલીતાણા લવાયો: આજે સવારે સાહિત્ય મંદિરથી પાલખીયાત્રા નીકળી: મુક્તિધામમાં અંતિમવિધિ કરાઈભાવનગર,તા.4આચાર્ય ધર્મ સૂરી સમુદાયના તપસ્વી મહાવ્રત વિજય મહારાજ સાહેબ...
સુરત,તા.4અદાલતનાં આદેશ વિના ગ્રાહકના બેંક ખાતા ફ્રીઝ (સ્થગીત) ન કરી શકાય તેવો મહત્વપૂર્ણ ચુકાદો આપીને ગ્રાહક ફોરમે આઈસીઆઈસીઆઈ બેંકને બિન નિવાસી ભારતીય ગીરીશ મિસ્ત્રીનું બેંક ખાતુ ચાલુ કરવાનો આદેશ કર્ય...
અમદાવાદ,તા.4ડિજીટલ પેમેન્ટનો આગ્રહ રાખવો તે સારી બાબત છે પરંતુ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને સાયબર ગઠીયાઓ નાગરિકોની પરસેવાની કમાણી ગણતરીની મીનીટોમાં ચાઉ કરી જતા હોય છે. આવા કિસ્સા રોજબરોજ પોલીસ ચોપડે નોં...
અમદાવાદ: ગુજરાતમાં લોકોનો વિદેશ ફરવા જવાનો અને બિઝનેશ માટે વિદેશમાં જવાનો ધસારો દિવસે દિવસે વધી રહ્યો છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યા છે. આ તમામ બાબતોને લઈને પાસપોર્ટ ઓફ...
રાજકોટ, તા.2 : ગુજરાતમાં શિયાળાની ઠંડી જામતી નથી અને વારંવાર વાતાવરણ પલ્ટાતુ હોય તેમ આજે અનેક ભાગોમાં વાદળીયા હવામાન વચ્ચે છાંટા વરસ્યા હતા. અમદાવાદમાં વાદલો છવાયા હતા અને સવારે કેટલાંક વિસ્તારોમાં છા...
ગાંધીનગર,તા.2 : આજરોજ રાજ્ય વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેઓ એસટી વિભાગ અને રાજ્યના બસ સ્ટેશનને લગતા પ્રશ્ર્ન...
જુનાગઢ,તા.2 : જુનાગઢ રૂપાયેતન ખાતે દિવ્યકાન્ત નાણાવટી શતાબ્દી વર્ષ સ્મૃતિ પર્વ તરીકે ગ્રંથના વિમોચન પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ જુનાગઢ આવ્યા હતા. તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં ...
અમદાવાદ,તા.2ગુજરાત સરકાર માટે નવેમ્બર મહિનો શુકનવંતો સાબિત થયો છે. નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન રેકોર્ડ બ્રેક જોવા મળ્યું છે. નવેમ્બર મહિનામાં રાજ્યમાં જીએસટી હેઠળની આવકમાં 24%નો વધારો નોંધાયો છે અ...
ગઈકાલે ઝારખંડનો પ્રવાસ કર્યા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ વિમાન મારફત રાજકોટના હિરસર એરપોર્ટ પર ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, પ્રદેશ ...
► ગુપ્તા સામે ગુજરાતમાં નોંધાયેલા કેસોમાં ‘કલીયર’ કરવાની ખાતરી આપી પન્નુથી હત્યા માટે ગોઠવણ કરવા જણાવાયુ હતું► જો કે રાજયના ડીજીપીનો ઈન્કાર: ગુપ્તા સામે કોઈ કેસ નોંધાયા નથી: ગુજરાતના એક DC...
અમદાવાદ તા.2 : રાજયની હોમિયોપેથી- આયુર્વેદ કોલેજોમાં પ્રવેશ માટેનો છેલ્લો નવમો રાઉન્ડ પુરો થયા બાદ જુદી જુદી કોલેજોની અંદાજે 128 બેઠકો ખાલી પડી હતી. પ્રવેશના નવા નિયમ પ્રમાણે ખાલી પડેલી બેઠકો માત્ર સમ...
અમદાવાદ : ગુજરાતના પૂર્વ IPS રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકાર દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રાકેશ અસ્થાના સહિત 7 સભ્યોની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર તરીકે નિમણૂંક કરવામાં આ...