ખેડા તા.18વડાપ્રધાને સ્વાતંત્ર્ય દિન પર્વે પોતાના સંબોધનમાં નારી સન્માનની વાત કરી હતી. પરંતુ દેશમાં નારીની હત્યાનો વધુ એક બનાવ હવે ગુજરાતમાં ખેડા જિલ્લામાં બન્યો હતો. જિલ્લાના માતર ગામે એક 16 વર્ષની ત...
રાજકોટ, તા.18 : જન્માષ્ટમીના તહેવારો આવે અને રાજકોટમાં લોકમેળાનું આયોજન ન થાય તેવું બની શકે ખરું ? જો કે પાછલા બે વર્ષ દરમિયાન આવું બન્યું પણ છે કેમ કે ત્યારે કોરોના નામના રાક્ષસે લોકોના આ આ...
અમદાવાદ તા.18ગુજરાતમાં એકધારા વરસાદને પગલે બનાસકાંઠા જેવા કેટલાંક ભાગોમાં મેઘપ્રકોપની હાલત સર્જાઈ છે. બનાસકાંઠામાં અંબાજીને જોડતા ત્રિશુળીયાઘાટ પર ભેખડો ધસી પડી હતી. અમદાવાદમાં સાબરમતીમાં નવુ પાણી ઠલવ...
રાજકોટ તા.18ગુજરાતમાં વરસાદી રાઉન્ડની જમાવટ હોય તેમ સાર્વત્રિત મેઘમહેર યથાવત રહી છે. આ સાથે રાજયમાં સીઝનનો 96.16 ટકા વરસાદ વરસી ગયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે રાજયભરમાં વરસાદી ...
અમદાવાદ,તા. 18 : દૂધથી માંડીને ગેસ સહિતની તમામ ચીજવસ્તુઓમાં કેટલાક મહિનાઓથી મોંઘવારીનો માર વચ્ચે આજે જન્માષ્ટમીના તહેવારો ટાણે જ રાહત મળી હોય તેમ સીએનજીના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. અદાણી તથ...
રાજકોટ તા.18શેરબજારમાં તેજી વચ્ચે સેન્સેકસ 60000ની સપાટી ક્રોસ કરી ગયો છે ત્યારે ગુજરાતની કંપનીઓના રોકાણકારોને પણ મોટો ધનલાભ થયો છે. ગુજરાતની 16 કંપનીઓના માર્કેટકેપમાં છેલ્લા બે મહિનામાં 6.57 લાખ કરોડ...
રાજકોટ: શ્રાવણની ઝરમર અને હજજારો લોકોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં 'આઝાદીનો અમૃત લોકમેળો' બુધવારે સાંજે લોકો માટે ખુલ્લો મુક્યો હતો. આ સાથે જ રાજકોટના આંગણે આજથી પાંચ દિવસ મ...
રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક ૪૭ એકર જમીનમાં અંદાજિત રૂ. ૧૩.૭૭ કરોડના ખર્ચે નવનિર્મિત “રામ વન” – ધ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કર...
ગાંધીનગર તા. 17 : રાજ્ય સરકાર બેઠકમાં આજે કરેલા નિર્ણયો અને કામગીરીની વિગતો આપતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આજની કેબિટેડ બેઠકમાં હરઘર તિરંગા અભિયાનને મળેલી સફળતા માટે દેશના વડાપ્રધ...
ગાંધીનગર તા. 17 : ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓના પગલે કોંગ્રેસના એક પછી એક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે આજે ઉત્તર ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહ રાજ્...
રાજકોટ, તા. 17 : ગુજરાતમાં મેઘરાજાએ નવા રાઉન્ડમાં જમાવટ કરી છે ત્યારે રાજયના અનેક ભાગોમાં મેઘપ્રકોપ જેવી હાલત સર્જાય છે અનરાધાર વરસાદને પગલે આબુ રોડ જેવા અનેક મહત્વના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. ...
♦ કનિષ્કાની અજબ જાહેરાતથી સૌ આશ્ચર્યચકિતમુંબઈ: થોડા દિવસ પહેલા વડોદરાની ક્ષમા બિંદુએ ખુદની સાતે લગ્ન કરીને ચકચાર જગાવી હતી. હવે ક્ષમાના રસ્તે ટીવી શ્રેણી ‘દીયા ઔર બાતી હમ’ ફેમ એકટ્રે...
ગાંધીનગર,તા.17રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં તા. 17 ઓગસ્ટ-2022 સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,86,05...
અમદાવાદ: દેશમાં મીઠાના ઉત્પાદનનું હબ ગણાતા ગુજરાતમાં મીઠુ પકાવવાની સીઝન કુદરતી સહિતના કારણોથી ઓછી થતી જાય છે. વધુ પડતો વરસાદ એ મીઠા ઉદ્યોગ માટે સાનુકુળ નથી અને તેના કારણે છેલ્લા બે વર્ષમાં મીઠાનું ઉત્...
અમદાવાદ તા.17ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર ચાલુ રહી હોય તેમ 251માંથી 246 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજયમાં સિઝનનો 93.32 ટકા વરસાદ થઈ ગયો છે.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ...