રાજકોટ, તા.2 : ગુજરાતમાં શિયાળાની ઠંડી જામતી નથી અને વારંવાર વાતાવરણ પલ્ટાતુ હોય તેમ આજે અનેક ભાગોમાં વાદળીયા હવામાન વચ્ચે છાંટા વરસ્યા હતા. અમદાવાદમાં વાદલો છવાયા હતા અને સવારે કેટલાંક વિસ્તારોમાં છા...
ગાંધીનગર,તા.2 : આજરોજ રાજ્ય વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેઓ એસટી વિભાગ અને રાજ્યના બસ સ્ટેશનને લગતા પ્રશ્ર્ન...
જુનાગઢ,તા.2 : જુનાગઢ રૂપાયેતન ખાતે દિવ્યકાન્ત નાણાવટી શતાબ્દી વર્ષ સ્મૃતિ પર્વ તરીકે ગ્રંથના વિમોચન પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ જુનાગઢ આવ્યા હતા. તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં ...
અમદાવાદ,તા.2ગુજરાત સરકાર માટે નવેમ્બર મહિનો શુકનવંતો સાબિત થયો છે. નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન રેકોર્ડ બ્રેક જોવા મળ્યું છે. નવેમ્બર મહિનામાં રાજ્યમાં જીએસટી હેઠળની આવકમાં 24%નો વધારો નોંધાયો છે અ...
ગઈકાલે ઝારખંડનો પ્રવાસ કર્યા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ વિમાન મારફત રાજકોટના હિરસર એરપોર્ટ પર ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, પ્રદેશ ...
► ગુપ્તા સામે ગુજરાતમાં નોંધાયેલા કેસોમાં ‘કલીયર’ કરવાની ખાતરી આપી પન્નુથી હત્યા માટે ગોઠવણ કરવા જણાવાયુ હતું► જો કે રાજયના ડીજીપીનો ઈન્કાર: ગુપ્તા સામે કોઈ કેસ નોંધાયા નથી: ગુજરાતના એક DC...
અમદાવાદ તા.2 : રાજયની હોમિયોપેથી- આયુર્વેદ કોલેજોમાં પ્રવેશ માટેનો છેલ્લો નવમો રાઉન્ડ પુરો થયા બાદ જુદી જુદી કોલેજોની અંદાજે 128 બેઠકો ખાલી પડી હતી. પ્રવેશના નવા નિયમ પ્રમાણે ખાલી પડેલી બેઠકો માત્ર સમ...
અમદાવાદ : ગુજરાતના પૂર્વ IPS રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકાર દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રાકેશ અસ્થાના સહિત 7 સભ્યોની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર તરીકે નિમણૂંક કરવામાં આ...
નવી દિલ્હી,તા.2 : અદાણી ગ્રુપ પર પ્રકાશિત થયેલા લેખોના સંદર્ભમાં ગુજરાત પોલીસ દ્વારા સમન્સ જારી કરવામાં આવેલા ચાર પત્રકારોને સુપ્રિમ કોર્ટે શુક્રવારે ધરપકડથી વચગાળાનું રક્ષણ વધાર્યું છે. જસ્ટિસ હષિકેશ...
► આરોપી સાક્ષી કે ફરિયાદી તરીકે પણ કોઈ રેકોર્ડ નહી હોવાનું જણાવાયું: ગુપ્તાએ તેના ગુજરાત કેસમાં કલીયર કરવાનું વચન મળ્યાનો દાવો કર્યો છેનવી દિલ્હી: અમેરિકા અને કેનેડાની બેવડી નાગરીકતા ધરાવતા શીખ ફોર જસ...
અમદાવાદ તા.2 : કોરોનાકાળ બાદ છેલ્લા કેટલાંક વખતથી ખાસ કરીને યુવાનોમાં વદેલા હાર્ટએટેકનાં બનાવોથી ચિંતા છે ગુજરાતને છેલ્લા છ મહિનામાં 1052 લોકોના હૃદયરોગનાં હુમલાથી મોત નીપજયા હતા અને તેમાંથી 80 ટકા વય...
જુનાગઢ, તા. 2જુનાગઢમાં રૂપાયતન પરિવાર દ્વારા દિવ્યકાંત નાણાવટી શતાબ્દી વર્ષ અંતર્ગત આજે ભવનાથ રૂપાયતન ખાતે સ્મૃતિ પર્વ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ભાગ લેવા આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્...
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.2ભાવનગરના વરતેજ ગામમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની 878 પેટી તેમજ 78 પેટી બિયર ભરેલા અશોક લેલેન્ડ કંપનીના ટેન્કર સાથે બે પરપ્રાંતિય શખ્સને ઝડપી લઇ રૂ.35 લાખ ઉપરાંતની કિંમતનો...
વેરાવળ,તા.2મોંઘી આરોગ્ય સેવા નિ:શુલ્ક આપવા તથા નાગરીકો પર બોજ ઘટાડવા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં નિયત કરતા વધુ ખર્ચ આવે તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચુકવવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...
► આરોગ્ય સારવાર માટે દેશમાં સૌથી વધુ જોગવાઇ ગુજરાતમાં: ‘વચેટીયાઓ’ વગર લોકોના ખાતામાં નાણા પહોંચાડ્યા: ચાંડુવાવની સભાને ગૃહમંત્રીનું સંબોધન (રાજેશ ઠકરાર) વેરાવળ, તા.2 : સરકારી યોજનાઓ થકી લો...