અમદાવાદ,તા.17 : દિવાળીના તહેવારો દરમિયાન આગ અકસ્માતના બનાવો સૌથી વધારે બનતા હોય છે. દર વર્ષે 108 ઈમર્જન્સી કોલમાં વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષે દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજ એમ ત્રણ દિવસમાં 108 એમ...
આણંદ તા.17 : ખેડા જિલ્લામાં પસાર થતી એક ટ્રેન સીગ્નલ સિસ્ટમમાં ઓચિંતી જ ક્ષતિ સર્જાતા માર્ગમાં રોકાઈ પડી હતી અને તે સમયે ઓચિંતા ધસી આવેલા લુંટારુઓએ એક કોચમાં પાંચ યાત્રીકોને નિશાન બનાવીને તેમની પાસેથી...
અમદાવાદ, તા.17આઇસીસી વર્લ્ડકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ફાઇનલ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ભારતીય વાયુસેનાની ‘સૂર્ય કિરણ એરોબેટિક ટીમ’ ભવ્ય એર શો રજૂ કરશે. સૂ...
આણંદ,તા.17ખેડા જિલ્લામાં પસાર થતી એક ટ્રેન સીગ્નલ સિસ્ટમમાં ઓચિંતી જ ક્ષતિ સર્જાતા માર્ગમાં રોકાઈ પડી હતી અને તે સમયે ઓચિંતા ધસી આવેલા લુંટારુઓએ એક કોચમાં પાંચ યાત્રીકોને નિશાન બનાવીને તેમની પાસેથી રૂ...
અમદાવાદ, તા. 17 : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં ભારતનો 70 રને વિજય થયો હતો અને ટીમ હવે ફાઈનલમાં પહોંચી ગઈ છે. રવિવારે ફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમ અમ...
(મિલાપ રૂપારેલ)અમરેલી, તા. 17ધારી ગામે આવેલ શીવનગર સોસાયટીમાં દિવાળીના દિવસ પહેલા ફટાકડા ફોડવાની ના પાડતા આ બનાવને લઇ ગત તા. 1પના રોજ સાંજના સમયે ભાજપના પૂર્વ મંત્રી તથા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય પો...
(મિલાપ રૂપારેલ દ્વારા),અમરેલી તા.17ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ખાતે આગામી તા.25 નવેમ્બર સુધી જળ ઉત્સવ યોજાઈ રહ્યો છે. આ ક...
◙ પરપ્રાંતીય સહિતના લોકોએ ટ્રેનમાં મુસાફરી માટે ભાગદોડ કરતા અફડાતફડીની સ્થિતિરાજકોટ,તા.11ગુજરાતભરમાં દિપાવલીના તહેવારો શરુ થતા જ રેલ્વે સ્ટેશન, બસસ્ટેશન તથા વાહનવ્યવહારના તમામ સ્થળોએ ભારે ભીડ ઉમટી રહી...
સુરત,તા.11સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં બે વેપારીઓની દિવાળી બગડી છે. મિલેનિયમ માર્કેટ-2માં લાગેલી આગને ફાયર બ્રિગેડે કલાકોની મહેનત બાદ કાબુ મેળવ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં આવેલી બે દુકાનોમાં આગ લગતા તે...
જુનાગઢ તા.11 જુનાગઢ એ ડીવીઝનના માંગનાથ રોડ પર આવેલ શ્રીગણેશ આંગડીયા પેઢીના મેનેજરે દોઢેક કરોડનું ફુલેકુ ફેરવી ભાગી છુટયાની ફરીયાદ નોંધાતા ચકચાર મળી જવા પામી છે. દિવાળીના નવલા દિવસોમાં વેપારીઓને દિવાળી...
♦ આવતીકાલે શુભ મુહુર્તે વેપારીઓ કરશે ચોપડા પૂજન, રાત્રે આકાશમાં છવાશે આતશબાજીનો નજારો : સોમવારે પડતર દિવસ : નુતન વર્ષના ઠેર ઠેર સ્નેહમિલનના કાર્યક્રમોભારતીય પરંપરામાં દિપાવલી પર્વનું વિશેષ મહાત્...
અમદાવાદ,તા.11ગુજરાતમાં ધનતેરસના પવિત્ર દિવસે સુવર્ણવર્ષા થઈ હોય તેમ એક જ દિવસમાં રૂા.439 કરોડની કિંમતના 700 કિલો સોનાનુ વેચાણ થયુ હતું. 60 ટકા જવેલરી તથા બાકીના 40 ટકા સિકકા-બિસ્કીટ વેચાયા હતા.ઈન્ડીયા...
ગોંડલમાં રાજાશાહી વખતમાં જર્જરીત પુલ ગમે તે સમયે ધરાશાયી થાય તે પૂર્વે તેના પરનો વાહન વ્યવહાર અને લોકોની અવર જવર અટકાવવાના આદેશમાં યોગ્ય અમલ ન થતાં આજે ગુજરાત હાઇકોર્ટે આ મુદે આકરુ વલણ લીધું હતું. અને...
♦ જવાબદાર અધિકારીએ આ પ્રકારના નિવેદનો કરવા જોઈએ નહી: લોકોમાં નેગેટીવ સંદેશ જાય છેઅમદાવાદ: આજે ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોરની સમસ્યા અંગે સુનાવણી ચાલતી હતી તે સમયે જ અદાલતે માલધારીઓ સાથે કાયદા મુ...
◙ આ પ્રકારની સ્થિતિમાં મૃતકના વ્યક્તિના સંબંધીઓએ પણ મેડીકલ ઓટોપ્સી માટે સંમતી આપે તે જરૂરી◙ હૃદય સંબંધી રોગોમાં તંબાકુના વ્યસનની પણ ભૂમિકા : ચલમ-હુકકાના વધેલા શોખ સામે ડો. દાણીની ચેતવણી◙ વધુ પડતું જીમ...