નવી દિલ્હી તા.30 : મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં મહિનાઓથી જેલવાસ ભોગવી રહેલા ઓરેવા કંપનીના વડા જયસુખ પટેલની મુક્તિ સુપ્રિમ કોર્ટે પણ નકારી કાઢી હતી. જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દઈને સર્વોચ્ચ અદાલતે ...
♦ જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.1થી7 ડિસેમ્બર સુધીની આગાહી: ન્યુનતમ તાપમાનમાં વધઘટ જોવાશે: મહતમ તાપમાન નોર્મલ થશેરાજકોટ,તા.30ગુજરાતના તમામ ભાગોમાં ગત રવિવારે માવઠાના કહેર બાદ આગામી શનિથ...
અમદાવાદ, તા.30રાજ્યની જુદી જુદી સ્કૂલોમાં ખાલી પડેલી વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ અભિરૂચી કસોટી લેવામાં આવી હતી. કુલ 5075 સ્કૂલોમાં ખાલી પડેલી પીટી ટીચર્સની જગ્યા ...
♦ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ થકી ઉભરતા ક્ષેત્રમાં સામેલ થવા જાપાનીઝ ઉદ્યોગકારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન♦ સુઝુકી મોટર્સ, જેટ્રો, ...
અમદાવાદ: રાજકોટ જીલ્લાના ગોંડલના જર્જરીત પુલના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરૂદ્ધ પી.માયીની ખંડપીઠે એવી વેધક ટકોર કરી હતી કે યોગ્ય દેખરેખ અને મેઈન્...
રાજકોટ, તા. 30યુવાનોમાં જીવલેણ હાર્ટ એટેકની વધતી ઘટનાઓ વચ્ચે જામનગરમાં 24 વર્ષના વેપારી પુત્રનું હાર્ટ એટેકથી અવસાન થતા અરેરાટી ફેલાઇ છે. તો ભાવનગરમાં ર9 વર્ષના મીંઢોળ બંધા વિપ્ર યુવાનનું હૃદય પણ બંધ ...
રાજકોટ,તા.30રાજકોટ સહિત રાજયમાં આજે સવારે પણ ઘૂમ્મસ સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. જો કે કચ્છનાં નલિયા અને ભૂજમાં તિવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. ગઈકાલની જેમ આજરોજ પણ નલિયા ખાતે 12 ડિગ્રી લઘુત્તમ તાપમ...
સુરત,તા.30સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એથર ઈન્ડસ્ટ્રી કેમીકલ કંપનીમાં મંગળવારે મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આ ઘટના બાદ મોડી રાત્રે કંપનીના કામ કરતા કામદારોની ચીચીયારીઓ...
અમદાવાદ: લેન્ડ ગ્રેબિંગ અને જમીન પરના દબાણના એક કેસમાં હાઈકોર્ટના સવાલોના યોગ્ય જવાબો ન આપી શકતાં એડવોકેટ સાથે ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે ભારે નારાજગી દર્શાવી હતી. ખંડપીઠે એડવોકેટને ખખડાવતાં કહ્યું હત...
► ઝીંઝુડા ગામે પ્રેમી યુગલએ મંદિરના કમ્પાઉન્ડમાં ઝાડ પર ફાસો લગાવી કર્યો આપઘાત► પોલીસને જાણ થતા પોલીસ એ યુવક અને યુવતી ના મૃતદેહ ને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી ► પ્રાથમિક તપાસમાં ય...
રાજકોટ: ગુજરાતમાં સરકારી પરીક્ષાઓમાં પેપર્સ ફુટવાની ઘટનાઓ બાદ રાજય સરકારે સક્ષમ અને પ્રમાણીક આઈપીએસ અધિકારી હસમુખ પટેલને પંચાયત સેવા મંડળના ચેરમેન તરીકે જવાબદારી સુપ્રત કરીને લાખો નોકરી ઈચ્છુકોને માટે...
અમદાવાદ, તા.29 : ગુજરાત રાજ્યમાં કાયમી ઓબીસી કમિશન નહીં હોવાના વિવાદ મામલે હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરીને ખુલાસો માંગ્યો છે. સમગ્ર મામલે હવે આગા...
રાજકોટ: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ તા.2ના રોજ રાજકોટ આવી રહ્યા છે. શ્રી શાહ જૂનાગઢની પણ મુલાકાત લેશે તેવા સંકેત છે. અયોધ્યામાં તા.22 જાન્યુઆરીના રામમંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધા...
અમદાવાદ: 2016માં એક આંદોલન સમયે અમદાવાદમાં ધરણા-રસ્તા રોક ચકકાજામ સહિતના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત 7ની ટ્રાયલ કોર્ટે છુટકારો ફરમાવ્યો છે. સફાઈ કામદારોની સ્થિતિ સુધારવાની માંગણી સા...
રાજકોટ, તા. 29ગુજરાતમાં ચોમાસુ વરસાદના અભાવના કારણે મોટા ભાગના વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળી રહી છે. આ વર્ષે મોડે સુધી ગરમીની સીઝન રહી જેની અસર શિયાળુ પાકોના વાવેતર પર જોવા મળી રહી છે. નવેમ્બર અંત ...