અમદાવાદ તા.2 : કોરોનાકાળ બાદ છેલ્લા કેટલાંક વખતથી ખાસ કરીને યુવાનોમાં વદેલા હાર્ટએટેકનાં બનાવોથી ચિંતા છે ગુજરાતને છેલ્લા છ મહિનામાં 1052 લોકોના હૃદયરોગનાં હુમલાથી મોત નીપજયા હતા અને તેમાંથી 80 ટકા વય...
જુનાગઢ, તા. 2જુનાગઢમાં રૂપાયતન પરિવાર દ્વારા દિવ્યકાંત નાણાવટી શતાબ્દી વર્ષ અંતર્ગત આજે ભવનાથ રૂપાયતન ખાતે સ્મૃતિ પર્વ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ભાગ લેવા આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્...
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.2ભાવનગરના વરતેજ ગામમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની 878 પેટી તેમજ 78 પેટી બિયર ભરેલા અશોક લેલેન્ડ કંપનીના ટેન્કર સાથે બે પરપ્રાંતિય શખ્સને ઝડપી લઇ રૂ.35 લાખ ઉપરાંતની કિંમતનો...
વેરાવળ,તા.2મોંઘી આરોગ્ય સેવા નિ:શુલ્ક આપવા તથા નાગરીકો પર બોજ ઘટાડવા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં નિયત કરતા વધુ ખર્ચ આવે તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચુકવવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...
► આરોગ્ય સારવાર માટે દેશમાં સૌથી વધુ જોગવાઇ ગુજરાતમાં: ‘વચેટીયાઓ’ વગર લોકોના ખાતામાં નાણા પહોંચાડ્યા: ચાંડુવાવની સભાને ગૃહમંત્રીનું સંબોધન (રાજેશ ઠકરાર) વેરાવળ, તા.2 : સરકારી યોજનાઓ થકી લો...
સુરત,તા.1 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. જે બાદ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને 500 રુ નો દંડ ફટકાર્યો હતો અને એક પરિ...
નશાકારક સીરપ પીવાથી પાંચ લોકોના મોતની ઘટના બાદ રાજ્યભરમાં આયુર્વેદિપનો નામે વેચાતી નશાકારક સીરપના વેચાણ પર તૂટી પડી છે અને જુદા જુદા શહેરોમાંથી હજારો બોટલો જપ્ત કરવામાં આવી છે. મહેસાણામાંથી 2300, ઉંઝા...
અમદાવાદ તા.1 : અહીંના થલતેજ વિસ્તારમાં શાંગ્રીલા બંગ્લોઝમાં રહેતા આઈપીએસ અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેન (ઉ.47) એ અગમ્ય કારણે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આ ઘટનાના ...
વડોદરા,તા.1વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને બેફામ ગાળો ભાંડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ મામલે રાવપુરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવવા પામી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, શખ્સે નશાન...
રાજકોટ,તા.1 : કોરોના મહામારી દરમિયાન પોલીસ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવતી હતી. તે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા પહેલા તેઓનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવતો હતો. પરંતુ, હવે કોરોના મહામારી ન હો...
અમદાવાદ તા.1 : ગુજરાતમાં પોલીસતંત્ર પર રાજય સરકાર ઓળઘોળ હોય તેમ તાજેતરમાં એએસઆઈમાંથી પીએસઆઈ તરીકેના પ્રમોશનનો ઘાણવો કાઢયા બાદ હવે જુનીયર કલાર્કને બઢતી આપવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગના...
અમદાવાદ,તા.1ટેકનોલોજીનો ઉપયોગ જેટલો ફાયદાકારક છે તેટલો જ નુકશાનકારક પણ સાબીત થઈ રહ્યો છે. ગુજરાત રાજય જે રીતે ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે તે જોતા ઘણી સગવડો પણ લોકોને વેઠવાનો વારો આવી રહ્યો છે.સાયબર...
અમદાવાદ : અમદાવાદમાં રિયલ એસ્ટેટના ભાવ આકાશને આંબી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં એવા કેટલાક સોદા થયા છે જેના કારણે અમદાવાદના રિયલ એસ્ટેટમાં ભારે ચર્ચા જાગી છે. દિવાળી પહેલા જ અમદાવાદમાં આં...
ગાંધીનગર તા.1 : વાઈબ્રન્ટ સમીટમાં વધુમાં વધુ ઉદ્યોગકારો-રોકાણકારો સહભાગી થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચીવ રાજકુમારના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ડેલીગેશન એક સપ્તાહ માટે જાપાન-સીંગાપ...
અમદાવાદ તા.1 : કચ્છના નાના રણમાં દબાણ અને ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોવા અંગેની જાહેર હિતની અરજીનો હાઈકોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. જે અંગે અગરિયા હિતરક્ષક મંચ દ્વારા એક યાદીના માધ્યમથી જણાવવામાં ...