તાપી તા.23 : મહારાષ્ટ્રથી ગેરકાયદેસર પશુધન ગાય-વાછરડાઓને ક્રુરતાપુર્વક બાંધી હેરાફેરી કરનાર શખ્સની ધરપકડ થયા બાદ કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી સાથે કોર્ટે કહ્યું કે ન્યાય વ...
♦ જાણીતા વેધ૨ એનાલિસ્ટ અશોકભાઈ પટેલની તા.31 સુધીની આગાહી : ભા૨ે પવન ફુંકાશે, ન્યુનતમ ક૨તા મહતમ તાપમાન વધુ નીચુ ૨હેવાથી દિવસે પણ ટાઢોડુ જ ૨હેશે♦ બે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થશે : મધ્યપ્ર...
નવી દિલ્હી તા.23 : આગામી 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસે પાટનગરના સમારોહમાં અનેક રાજયોની મનમોહક સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે.આ વખતે કુલ 23 ઝાંખી સામેલ કરવામાં આવી છે. 17 રાજયો અને 6 કેન્દ્રશાસીત દેશોની ઝાં...
► મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષપદ હેઠળ રાજયભરમાં બેનમુન આયોજન: મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ જી-20 દેશોની બેઠકોમાં સાથે રહીને ગુજરાત માટે આગામી સમયમાં અનેક લાભદાયી યોજનાઓ પણ લાવશેગાંધીનગર તા.23 : ...
(ફારૂક ચૌહાણ)વઢવાણ, તા. 23સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી- રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાયલા નજીક ડિવાઈડર સાથે કાર અથડાતા આ અકસ્માત થયો હતો. જેમાં પીએસઆઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું...
(ફારૂક ચૌહાણ)વઢવાણ, તા. 23આજથી બે દિવસ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રદેશ કારોબારી બેઠકનું ભાજપ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રદેશ કારોબારીની બેઠકમાં 650 થી વધુ નેતાઓ મંત્રીઓ આજથી સુર...
► જી-20ના અધ્યક્ષપદથી ભારતની વૈશ્વીક ઓળખ મજબૂત બની હતી: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અશ્વીની વૈષ્ણવ તેમજ જી-20ના ભારતના શેરપા અમિતાભ કાંત અને ગ્રુપ ઓફ ટવેન્ટીના 19 દેશોના પ...
અમદાવાદ તા.23વિશ્વ સ્તરે કલાઈમેટ ચેંજની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે અને તેમની અસર સૌરાષ્ટ્રનાં મુખ્ય કૃષિ ઉત્પાદન એવી મગફળી પર મોટી અસર પડવાની હોય તેમ સદીના અંત સુધીમાં મગફળીના ઉત્પાદનને 32 ટકા જેવ...
રાજકોટ :રાજકોટમાં જાણે કે પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન રહ્યું હોય તેવી રીતે ગુનેગારો બેફામ બનીને ગુનાઓને અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં જ દિલ્હીમાં યુવતીને અનેક કિલોમીટર સુધી કાર મારફતે ઢસડી જઈને મોતને ઘા...
રાજકોટ:ગુજરાતના સિનિયર એડવોકેટ કૃષ્ણકાંતભાઈ ગુલાબચંદ વખારીયાનું આજે 92 વર્ષની વયે અવસાન થયું. શ્રી કૃષ્ણકાંતભાઈના માર્ગદર્શન હેઠળ કેટલાય વકીલોએ સફળતાનાં શિખર સર કર્યા, તેમાંના ચાર હાઈકોર્ટના ન્યાયાધીશ...
રાજકોટ, તા.22મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 134 નાગરિકોના મોત થયા હતા. આ કેસમાં ઘણા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા ઓરેવાના માલિક જયસુખ પટેલને પકડી લેવા મોરબીની અદાલતે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે. નોંધનીય છે...
♦ વિધાનસભાના બજેટ સત્રમાં કાયદો લાવવા તૈયારી: માનવ તસ્કરી અને સંગઠીત અપરાધ સહિતના આરોપો હેઠળ કામ ચલાવાશેરાજકોટ,તા.21ગુજરાતમાંથી અમેરિકા તેમજ કેનેડા જવાના સતત વધી રહેલા ક્રેઝ વચ્ચે લેભાગુ એજન્ટો ...
અમદાવાદ તા.21 : શાહરુખખાન સ્ટારર ફિલ્મ ‘પઠાન’ 25મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે ત્યારે સોશિયલ મીડીયામાં વિડીયો અપલોડ કરીને એક યુવક થિયેટર માલિકોને ફિલ્મ રિલીજ કરી તો થિયેટર બાળી મુકવાની ધમકી...
► B20 સત્રો વૈશ્વિક વ્યવસાયો માટે નિર્ધારિત થયેલી પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરશે અને B20 સ્ટ્રેટેજિક વિઝનને સાકાર કરશેગાંધીનગર, તા.21 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની G20 અધ્યક્ષતા 1 ડિસેમ...
♦ યુવાન જે બસમાં મુસાફરી કરતો હતો તે પલ્ટી ગઈ યુવાન બસમાંથી અન્ય મુસાફરોનું રેસ્કયુ કરતો હતો ત્યારે ટ્રકે અડફેટે લેતા મોતમુંબઈ,તા.21મુંબઈ-નાગપુર હાઈવે પર શુક્રવારે એક પછી એક બે અકસ્માત સર્જાયા હ...