રાજકોટ તા.21 : ગુજરાતમાં લગભગ એક દશકા બાદ હવે જંત્રીદરમાં વધારો કરવા રાજય સરકારે મંજુરી આપી છે અને આગામી દિવસોમાં આ અંગેનો સર્વે જીલ્લા કલેકટર દ્વારા કરાયા બાદ તેને આખરી સ્વરૂપ અપાશે. થોડા દિવસ પહેલા ...
અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પર પદ્મભૂષણ, રાષ્ટ્રહિત ચિંતક આચાર્ય ભગવંત પૂ. શ્રી રત્નસુંદરસૂરીજી મહારાજના 400માં પુસ્તક ‘સ્પર્શ’ને અનુલક્ષીને તા. 1પમીના રવિવારથી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ગઇકાલ...
ગાંધીનગર: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ-ટુ સરકારનું પ્રથમ બજેટ તા.21 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે. આજે વિધાનસભાના બજેટ સત્ર અંગે જાહેર થયેલી સવાર માહિતી મુજબ તા.20 ફેબ્રુઆરીના બજેટ સત્રનો પ્રારંભ થશે અને આ સત્ર...
રાજકોટ તા.21 : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે ફરી ઠંડીનાં પ્રમાણમાં થોડો વધારો થયો હતો અને ઠેર-ઠેર 2થી 3 ડિગ્રી તાપમાન નીચુ ઉતર્યું હતું. આજે ફરી એકવાર સૌથી વધુ ઠંડી નલિયા અને ગાંધીનગર કાતે 9...
અમદાવાદ તા.20અહી ગોદરેજ ગાર્ડનસીટીમાં આવેલા ઈડન-5 ફલેટના ચોથા માળે આજે સવારે આગ ભભુકી ઉઠી હતી. આગની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની આઠથી વધુ ગાડીઓએ ઘટના સ્થળે દોડી જઈ આગ કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડના ...
રાજકોટ, તા.20રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમના ઉત્તરાધિકારી તરીકે કેન્દ્ર સરકાર કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે તેના ઉપર અલગ-અલગ નામોની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જો કે...
ગુજરાતમાં નવા પોલીસ વડા તરીકે હવે નિયુકિત માટેની ફાઇલ ગાંધીનગરથી દિલ્હી પહોંચી ગઇ છે. તે સમયે જે નામો દિલ્હી પહોંચ્યા છે તેની ચર્ચા શરૂ થઇ છે જેમાં હાલ ડેપ્યુટેશન પર રહેલા સીનીયર આઇપીએસ અધિકારી અતુલ ક...
દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળ્યા બાદ પક્ષમાં એક વણલીખિત નિયમ મુજબ દરેક રાજયોમાં ભાજપની કારોબારી મળે છે ત્યારબાદ શહેર અને જિલ્લાની કારોબારી મળે છે અને ભાજપ તે રીતે છેક વોર્ડ સુધી કારોબારી બેઠક...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત લોકસભા જેવી જ થઇ છે જયાં વિપક્ષના નેતા પદ માટે પક્ષ પાસે પુરતું સંખ્યાબળ નથી. તેમ છતાં હાલ તો કોંગ્રેસ પક્ષે તેના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાને વિધાનસભામાં પક્...
♦ ડોકયુમેન્ટરીમાં મોદીના ચરિત્ર ચિત્રણ સાથે હું સહમત નથી : સુનકલંડન, તા. 20ગુજરાતના દંગા પર બનેલી બીબીસીની ડોકયુમેન્ટરી સીરીઝનો વિવાદ હવે બ્રીટીશ સંસદ સુધી પહોંચ્યો છે. પાકિસ્તાની મુળના સાંસદ ઇમ...
અમદાવાદ, તા. ર0અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં અમદાવાદના પોશ એરીયા ગોદરેજ ગાર્ડન સીટીમાં એક ફલેટમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં પતિએ પત્નીનું ગળુ કાપી હત્યા...
► 135 લોકોનો જીવ લેનારી દુર્ઘટનામાં ચૂંટણી ગયા બાદ પણ ન્યાય ન મળ્યો : હવે કોની જવાબદારી ફિકસ થશે?(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.20 : મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુની ઘટનામાં જવાબદારો સામે પગલ...
અમદાવાદ તા.20 : શાહરૂખખાન અને દિપિકા પાદુકોણ સ્ટારર યશરાજ ફિલ્મસની ‘પઠાન’ તેના બેશર્મ રંગ ગીતમાં દિપિકાએ પહેરેલી ભગવા રંગની બીકીનીના કારણે વિવાદમાં સપડાઈ હતી. આ ફિલ્મની રીલીઝ સામે વિશ્વ હિ...
► સર્જરી ઉપરાંત ઓપીડી-મેડીકલ ટેસ્ટ સહીતની તબીબી પ્રક્રિયામાં 35 થી 50 ટકાની વૃધ્ધિઅમદાવાદ તા.20 : કોરોનાકાળ દરમ્યાન તબીબો-હોસ્પીટલોની જાણે સીઝન હતી અને નાના કલીનીકથી માંડીને કોર્પોરેટ હોસ્પીટલો હાઉસફુ...
અમદાવાદ તા.20બરડા વન્યજીવ અભ્યારણ્યમાં રેડિયો કોલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે, ગુજરાત અને ભારતના ગર્વ એવા એશિયાટીક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્ય જીવ અભ્યારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી ...