♦ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાપાનના યામાનાશીના ગવર્નર સાથે બેઠક યોજી: 2070 દેશને ઝીરો કાર્બન બનાવવા ગુજરાતનું મોટું યોગદાન હશેટોકિયો, તા.27મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન પહોંચેલ...
ગુજરાતમાં તોફાની માવઠાથી વ્યાપક ખાના ખરાબીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ઉંડા દુ:ખની લાગણી દર્શાવી છે. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર તેઓએ જારી કરેલા સંદેશમાં લખ્યું હતું કે ‘ગુજરાતના અનેક શહેરોમ...
પાલનપુર તા.27 : રાધનપુરના વતની અને વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે રાધનપુર તાલુકાના વડનગર ખાતે ટુંકી માંદગી બાદ અવસાન થયું હતું. તેમની ...
રાજકોટ: વાઈબ્રન્ટ- ગુજરાત તે સમીટમાં ઉદ્યોગોને આમંત્રણ આપવા જાપાનના પ્રવાસે પહોંચેલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં ગઈકાલથી શરૂ થયેલા માવઠા તથા ભારે વરસાદથી જે માનવ જાનહાની તથા કૃષિ સહિતને ...
અમદાવાદ તા.27 : સાબરમતી વિસ્તારમાં પરોઢે મંદિરે પગપાળા દર્શન કરવા જઈ રહેલી મહિલાનાં ગળામાંથી સોનાના દોરાની લુંટ ચલાવનાર આરોપીને જામીન આપવા સેસન્સ કોર્ટે ઈન્કાર કર્યો છે.એડીશ્નલ સેસન્સ જજ મનોજ બી.કોટકે...
વાંસદા તા.27 : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મામલતદાર મનસુખ વસાવા વહેલી સવારે મામલતદાર કચેરી પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સ્ટાફ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોકટરોએ ત...
અમદાવાદ,તા.27 : શહેરમાં બેફામ સ્પીડે દોડતી ખાનગી બસની રફતારે વધુ એક આશાસ્પદ યુવતીનો ભોગ લીધો છે.ઘટના છે શિવરંજની ક્રોસ રોડની જયાં સિગ્નલ પર જ ઉભેલા બાઈક પર સવાર યુગલને ખાનગી બસે અડફેટે લેતા યુવતીનું મ...
► વિજળી પડતા સહીતની દુર્ઘટનાઓનો મૃત્યુઆંક 20 પર પહોંચ્યો: ખેતી ક્ષેત્રને સૌથી મોટુ નુકશાન: વૃક્ષો-થાંભલા ધરાશાયી થવા ઉપરાંત ઔદ્યોગીક ક્ષેત્રને આંશીક ફટકો: પ્રસંગો ધોવાયારાજકોટ તા.27 : રવિવારે ગુજરાતમા...
♦ ઘઉં, ચણા, જુવાર, બાજરો, જીરૂ, એરંડા, રાયડા વગેરેને ફટકો: તેજ પવનથી ઉભા પાક ઢળી ગયા: ફ્રુટ તથા શાકભાજીને પણ નુકશાન: હજી વાદળીયુ વાતાવરણ રહે તો પાકમાં રોગ ફેલાવાનો ખતરોરાજકોટ,તા.27સૌરાષ્ટ્ર સહિત...
અમદાવાદ : મુંદ્રામાં ડીઆરઆઇ અમદાવાદ ઝોનલ યુનિટને એક મોટી સફળતા મળી છે જેમાં કન્ટેનરમાંથી દાણચોરી કરી આયાત કરવામાં આવેલો સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કન્ટેનરમાંથી 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવ...
રાજકોટ,તા.25આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણીપંચ દ્વારા માઈક્રો પ્લાનીંગ સાથે જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત ખાસ તાલીમ માટે દિલ્હી ચૂંટણીપંચ દ્વારા રાજકોટ સહિત રાજયભરના તમામ 33 જ...
સ્વામી નારાયણ ગુરુકુલના આઠ મળી કુલ 24 પાર્ષદોને આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે વડતાલ ખાતે યોજાયેલ દીક્ષા સમારોહમાં દીક્ષા આપેલ. સારંગપુરમાં હજારો જીવોના તન અને મનના તાપને દૂર કરનારા કષ્ટ્રભંજન દેવમાં પ...
♦ આસામ પેટ્રોલ કેમીકલ લી.ના એમડી-રજનીશ ગોગોઈ સહિતના ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓ સાથે મુલાકાતગાંધીનગર, તા.25 ગુજરાતના પર્યટન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તનના મંત્રી મુળુભાઈ ...
અમદાવાદ,તા.25 : રાજકોટ સ્થિત એથનિક સ્નેક્સ કંપની, ગોપાલ સ્નેક્સ લિમિટેડ, ભારતમાં ઝડપથી આગળ વધતી કન્ઝયુમર ગૂડ્ઝ કંપની, તેના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માટે ભંડોળ એકત્ર કરવા માટે મૂડીબજાર નિયમનકાર સે...
રાજકોટ તા.25 : ગુજરાતમાં ત્રણ દિવસ માવઠા વરસવાની આગાહી મુજબ જ મેઘસ્વારી આવી પહોંચી હોય તેમ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મોડીરાતથી હવામાન પલટો હતો અને વહેલી સવારે સુરત-અંકલેશ્વર જેવા ભાગોમાં કમોસમી વરસાદ...