જુનાગઢ,તા.2 : જુનાગઢ રૂપાયેતન ખાતે દિવ્યકાન્ત નાણાવટી શતાબ્દી વર્ષ સ્મૃતિ પર્વ તરીકે ગ્રંથના વિમોચન પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ જુનાગઢ આવ્યા હતા. તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં ...
ગઈકાલે ઝારખંડનો પ્રવાસ કર્યા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ વિમાન મારફત રાજકોટના હિરસર એરપોર્ટ પર ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, પ્રદેશ ...
જુનાગઢ, તા. 2જુનાગઢમાં રૂપાયતન પરિવાર દ્વારા દિવ્યકાંત નાણાવટી શતાબ્દી વર્ષ અંતર્ગત આજે ભવનાથ રૂપાયતન ખાતે સ્મૃતિ પર્વ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ભાગ લેવા આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્...
વેરાવળ, તા.2 : આજે વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ પોતાની સફળ...
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચાંડુવાવ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ચાંડુવાવ ગામે ‘નલ સે જલ’ અને ‘આયુષ્માન ભારત’ની 100% સિદ્ધિ હાંસલ કરવા બદ...
► આરોગ્ય સારવાર માટે દેશમાં સૌથી વધુ જોગવાઇ ગુજરાતમાં: ‘વચેટીયાઓ’ વગર લોકોના ખાતામાં નાણા પહોંચાડ્યા: ચાંડુવાવની સભાને ગૃહમંત્રીનું સંબોધન (રાજેશ ઠકરાર) વેરાવળ, તા.2 : સરકારી યોજનાઓ થકી લો...
રાજકોટ તા.1 : આજથી ડિસેમ્બરના પ્રારંભે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાનો કરંટ દેખાયો હતો. અને આજરોજ વિવિધ સ્થળોએ ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડીનો અનુભવ થયો હતો. ખાસ કરીને આજે સવારે રાજકોટ શહેરમાં ચા...
► ડોમિનોઝ પીઝા, ડંકિન ડોનટસ અને પોપાપઝ રેસ્ટોરાં તથા નેસલેના નુડલ્સ જેવી ચીજોના વિભાગના ટર્નઓવરની તદન નજીકરાજકોટ તા.1 : ચાર દાયકા પુર્વે થિયેટરમાં નાસ્તા સપ્લાયરમાંથી દેશભરમાં નમકીન ક્ષેત્રની ટોચની કં...
જુનાગઢ, તા. 1 : સામાનજય રીતે કેરી ઉનાળામાં આવતી હોય છે. પરંતુ જો વાતાવરણના પલટાના કારણે ભરશિયાળે આંબા પર મોર અને કેરી આવતા આશ્ચર્ય ફેલાયું છે. સાસણ ગીર નજીક માલણકાના કેરીના બગીચામાં અત્યારથી આંબે વહેલ...
રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર જમીન દબાણ દુર કરવા આન્નસન આંદોલન તારીખ 28 ના રોજ સવારે 11 અન્નસન આંદોલન શરૂ કરવામાં આવેલ આજે ચાર દિવસ થયા છેલ્લા પાંચ વર્ષથી ગૌચર જમીન મુદ્દે લડત ચલાવી રહેલા એક વર્ષ અગા...
► સોમનાથ-વેરાવળનો યુવાન કપાયેલ ઇન્દ્રિય સાથે યુરોકેર કિડની હોસ્પિટલમાં આવી પહોંચતા ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. જીગેન ગોહેલ, ડો. પ્રતિક અમલાણી, ડો. ધૃતિ કલસરીયા, ડો. ભાયાણી, ડો. ભાલોડીયાએ જટીલ સર્જરીને પ...
♦ જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.1થી7 ડિસેમ્બર સુધીની આગાહી: ન્યુનતમ તાપમાનમાં વધઘટ જોવાશે: મહતમ તાપમાન નોર્મલ થશેરાજકોટ,તા.30ગુજરાતના તમામ ભાગોમાં ગત રવિવારે માવઠાના કહેર બાદ આગામી શનિથ...
રાજકોટ સહીત રાજયભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં દિપાવલી વેકેશન પૂર્ણ થતાં આજથી બીજા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થયો છે. જેની સાથે જ શૈક્ષણીક સંસ્થાઓ બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી છે. ઠંડીના ચમકારાની સાથે જ શા...
રાજકોટ,તા.30રાજકોટ સહિત રાજયમાં આજે સવારે પણ ઘૂમ્મસ સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. જો કે કચ્છનાં નલિયા અને ભૂજમાં તિવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. ગઈકાલની જેમ આજરોજ પણ નલિયા ખાતે 12 ડિગ્રી લઘુત્તમ તાપમ...
રાજકોટ: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ તા.2ના રોજ રાજકોટ આવી રહ્યા છે. શ્રી શાહ જૂનાગઢની પણ મુલાકાત લેશે તેવા સંકેત છે. અયોધ્યામાં તા.22 જાન્યુઆરીના રામમંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધા...