રાજકોટ તા.1 : નલિયામાં 5.3 ડીગ્રી સિવાય રાજયમાં સર્વત્ર આજે પણ સવારે ડબલ ડીઝીટ તાપમાન સાથે સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજકોટ શહેરમાં સવારે 8 કિ.મી.ની ઝડપે ઠંડા પવન સાથે લઘુતમ તાપમાન 12.8 ડીગ્...
(તસ્વીર: વિપુણ હિરાણી) ભાવનગર,તા.1 : દર વર્ષે 2જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ઉજવાય છે. પ્રકૃતિ માટે વેટલેન્ડ્સનું શું મહત્વ છે તે અંગે ભાવનગરના જાણીતા તબીબ ડો. તેજસ દોશી એ જણાવ્યું હતું કે પ્રકૃત...
► આજે સવારે નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા : સ્વ.મહિપતસિંહ જાડેજાના પાર્થિવદેહની અંતિમવિધિ : રીબડા શોકમયગોંડલ, તા. 1 : રાજયના ક્ષત્રિય સમાજના પીઠ અગ્રણી તથા ...
(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા.1 : કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે ગત મોડી સાંજે એક શખ્સ દ્વારા સંચાલિત જુગારના અડ્ડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડી, જામનગર - રાજકોટના મહિલાઓ સહિત સાત શખ્સોને દબોચી લી...
રાજકોટ,તા.1 : ગોંડલના દરબાર ચોક પાસે વચલી શેરી મોટી બજાર પાસે રહેતા ચેતનભાઇ ચંદ્રકાંતભાઇ ઉપાધ્યાય(ઉ.વ.50)એ ફરિયાદમાં નયનભાઇ ભરવાડ,શિવભદ્રસિંહ વાઘેલા,સુરજીતભાઈ કાઠી,ચિરાગ લશ્કરી અને સહદેવસિંહ જાડેજા વિ...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1 : મોરબીમાં ત્રણ મહિના પહેલા જૂલતાપુલની દુર્ઘટના બની હતી જેમાં 135 જેટલા લોકોના મોત નિપજયા હતા અને તે તમામના મોત માટે જેને મુખ્ય જવાબદાર વ્યક્તિ ગણવામાં આવી રહ્યા છે તે ઓરેવાન...
રાજકોટ, તા.31રાજકોટમાં ગેરકાયદે ચાલતા કતલખાનાઓ પર આખરે મનપાની ઘોંસ બોલી છે. 12 મીટ શોપ અને ચિકન શોપને સીલ લગાડી દેવામાં આવ્યા છે. નાનામવા, કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ, ખોડીયાર નગર સહિતના વિસ્તારોમાં સ...
રાજકોટ તા.31 : રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આજે સવારે સતત બીજા દિવસે પણ સામાન્ય ઠંડી સાથે હવામાં ભેજ વધુ રહેતા ઝાકળવર્ષા થઈ હતી. જોકે કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું હતું. આજે સવારે નલીયા ખાતે 7 ડીગ્ર...
(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 31એક તરફ સરકાર ખેડૂતોના બમણી આવકની વાત કરે છે અને બીજી તરફ શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખેડૂતો રાત્રી વીજળીને કારણે પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. જંગલ તરફના ગામડાઓમાં પણ ર...
► રાજકોટના બહુ જૂજ લોકો હશે જેમણે ગેલેક્સી સિનેમામાં બેસીને ફિલ્મ નિહાળી નહીં હોય !રાજકોટ તા.31 : એક સમય હતો જ્યારે કોઈ પણ નવી ફિલ્મ રિલિઝ થાય એટલે સૌથી પહેલાં તેને ટૉકીઝમાં બેસીને નિહાળી લે...
► સાંઢીયા પુલ બ્રીજ માટે 60 કરોડ, માલવિયા કોલેજ ફાટક માટે 1 કરોડ : કટારીયા ચોકડીએ બ્રીજનો સર્વે : અંદાજપત્ર ‘જમીન’થી નજીક જ રખાયું!રાજકોટ, તા. 31 : રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2023-2...
અમદાવાદ તા.31મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃતકોના વારસોને વળતર ચુકવવાના આદેશનો ઓરેવા ગ્રુપની કંપની અજંતાએ સ્વીકાર કર્યો છે. વાહન અકસ્માત કેસના દાવાના ધોરણે અથવા પરિવારમાં કમાના...
♦ દોષિતો સામે શિક્ષાત્મક પગલા લેવાની માંગ સાથે NSUI દ્વા૨ા કલેકટ૨ સમક્ષ ધા-સુત્રોચ્ચા૨ : પગલા નહીં લેવાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ : આમ આદમી પાર્ટી-બસપા દ્વા૨ા ૨જૂઆત૨ાજકોટ,તા.30ગુજ૨ાત પંચાયત સેવા ...
રાજકોટ, તા. 30 : ગુજરાતમાં નવી સરકારના આગમન બાદ બે પ્રકરણોએ ગાંધીનગરમાં જબરી ચર્ચા જગાવી છે અને ખાસ કરીને જવાબ શોધવો મુશ્કેલ બની ગયો હતો ટોચના સુત્રોના જણાવ્યા મુજબ હજુ પાટનગરના વર્તુળમાં ભરૂચમાં જે ર...
રાજકોટ, તા.30 : સરકારી નોકરી કરીને પોતાનું ભવિષ્ય સુધારવા માટે વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે પરંતુ જાણે કે ગુજરાતમાં સરકારી ભરતી માટેની પરીક્ષા લેવાનું મુહૂર...