રાજકોટ,તા.28 : રાજકોટ શહેર-જિલ્લામાં ધો.3 થી 12ના ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી શાંતીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જેના પગલે પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં પરીક્ષા ફીવર છવાઈ જવા પામેલ છે. ...
૨ાજકોટ તા.28 : ગુજ૨ાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વા૨ા આવતીકાલે તા.29 ને ૨વિવા૨ે ૨ાજકોટ સહિત ૨ાજયભ૨માં જિલ્લામથકો પ૨થી જુનીય૨ કલાર્કની સ્પર્ધાત્મક પ૨ીક્ષ્ાા લેવામાં આવના૨ છે. ૨ાજકોટનાં ૪૦ હજા૨ સહિત ૨ાજય...
► સમયનું મેનેજમેન્ટ મા પાસેથી શીખવા જેવું છે તે અપાર કામો કરે છે છતા થાકતી નથી, કંટાળતી નથી: ટીકા એ લોકશાહીનો શુધ્ધિ યજ્ઞ છે. ટીકા આપણને સમૃદ્ધ બનાવે છે: વડાપ્રધાન મોદી: દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમમાં ...
નવી દિલ્હી તા.24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘નો યોર લીડર’ (તમારા નેતાઓને ઓળખો) કાર્યક્રમનું આજે દેશભરમાંથી આવેલા 80થી વધુ યુવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. સુભાષચંદ્ર બોઝની જયંતીના અવ...
અમદાવાદ, તા.24 : આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. સામાન્ય રીતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે હોય છે. ત્યારે પરીક્ષાનો આ હાઉ ...
રાજકોટ, તા. 21રાજકોટ શહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનો પારો યથાવત રહેતા પ્રાથમિક-માધ્યમિક શાળાઓનો સવારની શીફટનો સમય સવારના આઠ વાગ્યાનો રાખવાની મુદત તા. 27 જાન્યુઆરી સુધી જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ કૈલા દ્વ...
નવી દિલ્હી: શાળા-કોલેજોમાં આર્થિક કારણોસર ફી નહી ભરી શકનાર વિદ્યાર્થીઓને બોર્ડ પરિક્ષા આપતા રોકી શકાય નહી. દિલ્હી હાઈકોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે ફી નહી ભરનાર વિદ્યાર્થીને બોર્ડ પરીક્ષ...
દેશમાં ઉંચ શિક્ષણને વ્યાપને વધારવા માટે કેન્દ્ર સરકારે હવે ઉચ્ચ શિક્ષણમાં અને અન્ય ખાસ પ્રકારની સ્કીલને તૈયાર કરતી સ્કુલોમાં ભરાતી ફી તેમજ શોધ સંશોધનના અન્ય ખર્ચાઓ અને સાધનોના ખર્ચાઓને પણ આવકવેરામાંથી...
ગાંધીનગર તા.19 : વિશ્વભરમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો ભારતમાં થાય છે અને તેને રોકવા સરકારના શ્રેણીબદ્ધ પગલા વચચ્ચે ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં જ માર્ગ સલામતીના પાઠ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. નવા શ...
► શૈક્ષણિક સંસ્થાઓનો સવારનો સમય આઠ વાગ્યાનો અને ગરમ વસ્ત્રોમાં છૂટછાટ અપાયા બાદ રાજકોટ શહેર-જિલ્લાની ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં તપાસણીરાજકોટ તા.19 : રાજકોટની જશાણી સ્કૂલની વિદ્યાર્થીનીને કાતીલ ઠંડીના...
► ધો.3ના વિદ્યાર્થીઓમાં 1થી9 આંકડા વાંચવામાં 9% વિદ્યાર્થીઓ નિષ્ફળ ગયા: સરવાળા-બાદબાકી-ભાગાકાર તો દૂરની વાતનવી દિલ્હી: દેશમાં શિક્ષણ માટે વધતી જતી જાગૃતિ વચ્ચે એક ચિંતાજનક અહેવાલ પણ બહાર આવ્યો છે અને ...
► અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ રાત્રે 12 વાગ્યા પછી જ સૂવે છે’ને સવારે 6 વાગ્યે જાગી જતાં હોવાથી અપૂરતી ઉંઘ ઘણી મુશ્કેલી નોંતરતી હોવાનો નિષ્ણાતોનો મત► હજુ 15 દિવસ સુધી બાળકોમાં વાયરલ ફિવરનું પ્...
રાજકોટ,તા.17 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.20 ફેબ્રુ.થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની રસાયણીક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયની પ્રાયોગીક પરીક્ષા લેવામાં આવનાર...
પ્રયાગરાજ: ગુજરાતમાં કોવિડકાળમાં શાળાઓ બંધ રહી છતા પણ સંચાલકોએ તોતીંગ ફી ઉઘરાવી હતી અને રાજય સરકાર ‘મૌન’ રહી હતી પણ ઉતરપ્રદેશમાં હાઈકોર્ટે એક આદેશમાં કોવિડકાળમાં 2020-21ના સત્રમાં શાળાઓએ જ...
► સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને કિરણ રિજજુનો પત્ર: ફરી એક વખત હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં ન્યાયમૂર્તિઓની નિયુક્તિ મુદે બાંયો ચડાવતી સરકારનવી દિલ્હી તા.16દેશની સર્વોચ્ચ અદાલત તથા હાઈકોર્ટમાં ન્યા...