નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા જવાનું આકર્ષણ રહ્યું છે. અમેરિકાના એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ જણાવ્યું હતું કે, 2022માં જારી કરાયેલા કુલ સ્ટુડન્ટ વિઝામાં ભારતીયોની સંખ્યા ઘ...
♦ ફકત 18.33% વિદ્યાર્થીઓએ સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી: ભવિષ્યના ટેકનોલોજી- શોધ સંશોધનમાં ગુજરાતીઓ ક્યાંય નહી દેખાય♦ વિજ્ઞાનની શાળાઓ પણ આધુનિક શિક્ષણ આપતી લેબોરેટરીનો અભાવ: વિજ્ઞાન ભણાવતા શિક્ષ...
નવી દિલ્હી,તા.8અહીના દરીયાપુર ગામમાં મુખ્યમંત્રી કેજરીવાલ સ્કુલ ઓફ એકસલન્સનાં ઉદઘાટન કાર્યક્રમમાં મંચ પર પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સીસોદીયાને યાદ કરીને રડી પડયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે મનીષની ...
નવી દિલ્હી: દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં આઈઆઈટી-મદ્રાસ સતત પાંચમા વર્ષે પ્રથમ સ્થાને આવી છે જયારે અમદાવાદની આઈઆઈએમને મેનેજમેન્ટ ક્ષેત્રમાં નંબર વન શૈક્ષણિક સંસ્થા તરીકે સ્થાન મળ્યું છે. કેન્દ્રીય શ...
રાજકોટ, તા. 5રાજકોટ સહિત રાજયભરની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક-માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થતા જ શૈક્ષણિક સંસ્થાઓ ફરી ધમધમી ઉઠી છે. શાળાઓના સંકુલો ભુલકાઓન...
મુંબઈ, તા. 2 : બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સૌથી કંટાળાજનક ટીકાકારોમાંના એક છે. તેમણે નવી સંસદના ઉદઘાટન સમારોહમાં કટાક્ષ કર્યો છે. તેણે તેની સરખામણી પીએમ મોદીના સ્માર...
નવી દિલ્હી તા.1કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી 2022 ના બોર્ડના પરિણામોનું વિશ્લેષણ બહાર આવ્યું છે કે 35 લાખ છાત્રો 10 માં ધોરણથી 11 માં ધોરણમાં નથી જઈ શકયા. તેમાંથી 27.5 લાખ ફેલ થયા છે અને 7.5 લાખે પર...
♦ 20મી જુલાઈએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, 29મી જુલાઈથી 2 ઓગષ્ટ સુધી પહેલાં રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગઅમદાવાદ:ડિપ્લોમાંથી ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે ચાલુ વર્ષે ઉપલબ્ધ 49239 બેઠકો માટે આગામી 1લી જૂનથી લ...
► પૂરા રાજયમાં 84.59% રીઝલ્ટ સાથે કચ્છ જિલ્લો ટોપ પર રહ્યોરાજકોટ, તા. 31 : શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધો.12 કોમર્સ, વ્યવસાયલક્ષી અને ઉ.ઉ.બુનીયાદી પ્રવાહનું એકંદર 73.27 ટકા પરિણામ ...
ગાંધીનગર તા.30 : ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે તા.31મીએ જાહેર કરવામાં આવશે. શિક્ષણબોર્ડની આ જાહેરાતને પગલે ...
રાજકોટ, તા.29 : રાજયમાં ધમધમતી ડમી શાળાઓની તપાસ કરવાની માંગ ઉઠાવી શિક્ષણ બોર્ડના મેમ્બર ડો.પ્રિયવદન કોરાટ તથા ધીરેન વ્યાસે રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર પાઠવી રજુઆત કરી છે. આ અંગે ડો.કોરાટ ...
અમદાવાદ તા.29 : રાજયમાં હવે બાલમંદિરોની નોંધણી પણ ફરજિયાત કરવામાં આવી છે અને તેના માટે રૂા.5 હજાર નોંધણી ફી રાખી છે. જેને લઈને સંચાલક મંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રીને ભલામણ કરી છે કે, જે પ્રાથમીક સ્કુ...
રાજકોટ તા.26 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર આવેલ એમ.એચ. પટેલ હાઈસ્કૂલે ઉજજવળ-શ્રેષ્ઠ પરિણામની ...
► ધો.10, ધો.12ના તમામ પ્રવાહ, સીબીએસસીમાં ટોપ સ્થાન : 100માંથી 100 ગુણ ગણિતમાં 4, વિજ્ઞાનમાં બે, એસએસમાં 1, સંસ્કૃતમાં ત્રણ છાત્રને બોર્ડ ટોપ-10માં 14, એ-1 ગ્રેડમાં 110 છાત્રધો.10ના ગઇકાલે જાહેર થયેલા...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25 : મોરબી જીલ્લો સમગ્ર રાજ્યમાં બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવે ત્યારે તેમ ન દેખાઈ તેવું બનતું જ નથી આજે ધો. 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાનું ધો....