રાજકોટ:કચ્છના ખેડૂતો આનંદના સમાચાર છે. કચ્છને નર્મદાનું પાણી પૂરું પાડતી દુધઈ પેટાશાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ 45 કિલોમીટર લંબાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય સમીક્...
રાજકોટ, તા.13મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટમાં જ્વેલરી કલ્સ્ટર ફેડરેશન દ્વારા રૂ.6 કરોડની ગ્રાન્ટથી દિવાનપરા ખાતે બનાવાયેલું સી.એફ.સી (કોમન ફેસીલીટી સેન્ટર) ખુલ્લુ મૂક્યું હતું. આ તકે તેઓએ જણાવ...
નવી દિલ્હી:દેશમાં કોરોના મહામારી દરમિયાન વેક્સિનેશનનું કાર્ય પૂર જોશમાં ચાલ્યું હતું. જેના કારણે લોકો સુરક્ષિત થયા હતા. હાલ પણ રસીકરણની પ્રક્રિયા ચાલુ જ છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવી...
રાજકોટ, તા.10રાજ્યમાં નોટરી પરીક્ષાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ગુજરાતમાં 1660 જગ્યાઓની ભરતી છે. જે માટે આગામી તા. 16 મી મેથી ઇન્ટરવ્યુ પ્રક્રિયા શરૂ થશે.કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે જણા...
નવી દિલ્હીઃગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ગરીબો માટે તબીબી સારવારનો ખર્ચ ઓછો થાય અને સાથે દેશમાં ડોકટરોની સંખ્યા વધે ત...
નવી દિલ્હીઃપેટ્રોલ - ડિઝલના વધતા ભાવોથી આમ પ્રજા પરેશાન છે, આવા સમયમાં ઇંધણને જીએસટીના દાયરામાં લેવા અવાર નવાર માંગ ઉઠતી રહી છે. ત્યારે જ આ અંગે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે મોટું નિવેદન આપ્...
નવી દિલ્હીઃકેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ચાલુ વર્ષના જાન્યુઆરી માસ સુધીના જીએસટી વેરામાંથી વળતરની ચુકવણી કરી છે તેમ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું. આ ઉપરાંત બાકીના બે મહિનાની 78 ...
રાજકોટ, તા.8જમીનોમાં નવી - જુની શરતના ઉભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષો જુના નાબુદ થયેલા 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ ...
રાજકોટ, તા.7રાજ્યમાં જુદા - જુદા શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં થયેલું અનઅધિકૃત બાંધકામ કે દબાણ તોડી પાડવાનો નિર્ણય હાલ સ્થગિત કરાયો છે. મકાન માલિકો કે મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા દબાણ ...
રાજકોટ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લામાં ભૂકંપ પછીના પુનર્વસન અન્વયે નિર્માણ પામેલા આવાસોમાં વસવાટ કરતા પરિવારોને મકાન માલિકી હક -સનદ આપવાનો માનવીય સંવેદનાપૂર્ણ સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.મહે...
નવી દિલ્હી તા.29વિશ્વ આરોગ્ય સંગઠન એ યુનોની ખરીદ એજન્સીઓ મારફત ભારતીય રસી કોવેકસીનની ખરીદી અટકાવી દેવામાં આવી છે જયારે ભારતીય વિદેશ મંત્રાલય એ ભારત બાયોટેકને તાત્કાલીક આ મુદે ધ્યાન આપવા સલાહ આપી છે.વિ...
રાજકોટ, તા.27કેન્દ્ર સરકારે વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય લીધો છે. ડી.એ.પી ખાતરની સબસીડીમાં રૂ. ૮૫૦નો વધારો કરાયો છે. જેથી રાજ્યના ખેડૂતોને લાભ થશે. રાજ્યના ખેડૂતો વતી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃ...
રાજકોટ, તા.27કેવડિયા ખાતે કેન્દ્રિય બેઠક યોજાઈ હતી, આગામી દિવસોમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ - સચિવોની સ્વાસ્થ્ય...
* ગાંધીનગ૨માં વડાપ્રધાન મોદીના હસ્તે મહાત્મા ગાંધી મંદિ૨ે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ - 2022નું ઉદ્ઘાટન : ઔષધોની ક્વોલિટીને આયુષ માર્કનો થપ્પો લાગશે : ઔષધિઓનું ઉત્પાદન ક૨તા ખેડૂતોને હર...
* પાટનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા ઉત્તરપ્રદેશમાં તે આગળ વધે તે પૂર્વે જ સાવચેતીના પગલાલખનૌ, તા. 18દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા હવે અગાઉ સંક્રમણ સમાપ્ત થયું છે તેવા સંકેત સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ...