ગાંધીનગર,તા.8રાજય સરકાર દ્વારા જાન્યુઆરી-2023માં જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરાયા બાદ હવે આ યોજનાને બ્રેક મારી તેના બદલે ધો.6થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ- જ્ઞાન સા...
ગાંધીનગર,તા.8દર વર્ષની જેમ ચોમાસા પુર્વે ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં તેમણે, રાજયની 8 મહાનગરપાલિકાના કમિશ્નરો સાથે વિડીયો કોન્ફરન્સથી ચોમાસા પુર્વે મહાનગરોમાં ...
ન્યુ દિલ્હી : બેંક ઓફ બરોડા (BoB) એ પ્રથમ વખત જાહેર ક્ષેત્રની બેંકોમાં UPI દ્વારા ATMમાંથી રોકડ ઉપાડવાની સિસ્ટમ શરૂ કરી છે. આ માટે ડેબિટ કાર્ડની જરૂર પડશે નહીં. ગ્રાહકો ATM પર દેખાતા QR કોડ દ્વારા પૈસ...
લખનૌ: ઉતરપ્રદેશમાં ભાજપને 80 લોકસભા બેઠક માટે સૌથી વધુ ચિંતા મુસ્લીમ મતદારોની છે અને તેની અત્યારથી જ મીશન ભાઈજાનના અમલની સથે હવે 900થી વધુ મદ્રેસાઓ સુધી પણ ભાજપના કાર્યકર્તાઓ પહોંચશે. આ લઘુમતી સમુદાયમ...
◙ ગુજરાત રોડ સેફટી ઓથોરીટીનો રિપોર્ટ : ટુ-વ્હીલર તથા કારના અકસ્માતો સૌથી વધુ◙ નેશનલ હાઈવે પર 118 સહિત 2.65 ‘બ્લેકસ્પોટ’! 33માંથી 16 જીલ્લામાં અકસ્માતો ઘટયાઅમદાવાદ,તા.5ગુજરાતમાં દર વર્ષે હજ...
♦ કર્ણાટકમાં મહિલાની હત્યા અને તેના મૃત શરીર પર રેપના કેસમાં નિરીક્ષણ: ફોજદારીધારાની કલમ 375 અને કલમ 377માં મૃતદેહ એ વ્યક્તિ કે માનવ નથી: અર્થઘટન♦ આ પ્રકારના કૃત્યને અકુદરતી સેકસ ગણી કલમ 3...
◙ લુંટાયેલા હથિયાર પરત કરવા અપીલ નહીતર આકરા પોલીસ પગલાની ચેતવણી: મૃતકના પરિવારને રૂા.10-10 લાખનું વળતરઈમ્ફાલ તા.1મણીપુરમાં છેલ્લા એક માસથી સતત ચાલી રહેલી હિંસા અને 100થી વધુ લોકોના મૃત્યુ બાદ રાજયમાં ...
♦ ફાઈબર ઉત્પાદનમાં પણ પ્રથમ ક્રમ: શાકભાજી-ફ્રુટમાં પાંચમા તથા ખાંડ ઉત્પાદનમાં 6ઠ્ઠા સ્થાને: કઠોળ જેવી અન્ય ચીજોમાં પાછળઅમદાવાદ તા.30તેલીબીયા તથા ફાઈબરના ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો યથાવત રહ્યો છે અ...
♦ દેશભરમાં પત્રકાર પરિષદ સેમીનાર લોકો સાથે સીધો સંપર્ક સહિતના આયોજનો : ખુદ વડાપ્રધાન રેલીઓ યોજશે : ભાજપના કેન્દ્રીય અને રાજયના અગ્રણીઓ દ્વારા પણ દેશભરમાં પ્રવાસનું આયોજનનવી દિલ્હી, તા. 27કેન્દ્ર...
♦ વર્ષ 2014 થી 2023 ના 10 વર્ષમાં 1,56,417 જગ્યા સામે 1,67,255 ની ભરતી કરાઈગાંધીનગર,તા.25રાજય સરકારે 2024 થી 2033 સુધીના 10 વર્ષ માટે નવું ભરતી કેલેન્ડર તૈયાર કરવાનો સૈધ્ધાતિક નિર્ણય લીધો છે. જે...
અમદાવાદ: ગુજરાતમાં કલાસ વનના ચાર અધિકારી સહિત કુલ 51 અધિકારી-કર્મચારીઓ સામે લાંચરૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ એક જ અઠવાડિયામાં અપાયા છે. જેમાં ડીએ કેસ હેઠળ વર્ગ-1ના ચાર, વર...
અમદાવાદ:પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ-ર૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ...
ગાંધીનગર:પ્રવકતા મંત્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 'વન કવચ' થીમ પર અંબાજી ખાતે કરાશે. કાર્યક્રમ દરમિયાન 10,000 જેટલા વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજ...
ગાંધીનગર:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત ટેક મહિન્દ્રાના અધ્યક્ષ સી. પી. ગુરનાની તેમ જ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષ ડેવિડ ઈ. કોન્સ્ટેબલે ગાંધીનગર ખાતે લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને કંપ...
◙ ચાર માસનો લાંબો સમય: એકાદ માસમાં કોઈ કલુ મળી જશે: આઈટી-ઈડીને દૂર રાખવાનો માર્ગ લેશે◙ જયાં સ્વીકારાય ત્યાં છૂટક ખરીદીમાં રૂા.2000ની નોટો અપાશે: રીયલ એસ્ટેટમાં મોટું ‘નાણું’ સમાઈ જાય તેવા ...