બેંગ્લોર: કર્ણાટકમાં હવે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા આખરી તબકકામાં છે તે સમયે જ ભાજપને પડેલા વધુ એક ફટકામાં પુર્વ મુખ્યમંત્રી તથા છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પીઢ નેતા જગદીશ શેટ્ટારે ...
દિલ્હીના શરાબકાંડમાં આવતીકાલે સીબીઆઈ પુછપરછનો સામનો કરવા જઈ રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે જો મારા પર બેઈમાનીના આરોપ મુકાતા હોય તો દુનિયામાં કોઈ ઈમાનદાર હોઈ શકે નહી. અમે કટ્ટર ઈમાનદા...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના રાજયપાલ પદે રહી ચૂકેલા અને હવે મોદી સરકારના કડક ટીકાકાર બનેલા પીઢ નેતા સત્યપાલ મલીકે એક નામે સનસનીખેજ ધડાકો કરતા કહ્યું કે કાશ્મીરમાં સર્જાયેલા પુલવામાં કાંડમાં સુરક્ષા અંગ...
નવી દિલ્હી તા.15 : સીબીઆઈ દ્વારા શરાબ પોલીસી અંગે સમન્સ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તપાસ એજન્સીઓ લોકોને ટોર્ચર કરીને ખોટા પુરાવા મેળવવા કોશીશ કરે છે અને મનીષ સ...
► દિલ્હીના શરાબ નીતિ ગોટાળામાં મુખ્યમંત્રીની પુછપરછ માટે પાંચ પ્રશ્નો તૈયાર રાખતી એજન્સી: ‘આપ’ દ્વારા શક્તિ પ્રદર્શનની પણ શકયતાનવી દિલ્હી તા.15 : આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત...
♦ અપક્ષ ઉમેદવારની સંપતિથી સૌ કોઈ આશ્ચર્યચકીતબેંગલુરુ, તા.14નથી નોકરી કે નથી કારોબાર માત્ર 7 ધોરણ ભણેલી મહિલાએ વિધાનસભાની ચૂંટણી લડવા ભરેલા ઉમેદવારીપત્રમાં પોતાની સંપતિ અધધધ 1600 કરોડ બતાવી છે. આ...
સુરત, તા.15 : એક તરફ આવતીકાલે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પ્રથમ વખત શરાબ પ્રકરણમાં સીબીઆઇએ પુછપરછ માટે તેડુ મોકલ્યુ છે તે સમયે ગુજરાતમાં પ્રથમ વખત સુરતમાં વિપક્ષનું સ્થાન મેળવનાર આમ આદમી પા...
પણજી તા.14 : ગોવામાં વિધાનસભા ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડી હતી તેમાં પ્રચાર સમયે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સામે હવે સરકારી ઈમારતો પર ગેરકાનુની રીતે ચૂંટણી...
આમ આદમી પાર્ટીને ચૂંટણીપંચે રાષ્ટ્રીય પક્ષનો દરજજો તો આપ્યો છે પણ દિલ્હીમાં ‘આપ’નું કોઈ હેડકવાર્ટર નથી અને નિયમ મુજબ રાષ્ટ્રીય પક્ષને દિલ્હીના લુટીયન્સ વિસ્તારમાં કેન્દ્રીય કાર્યાલય બનાવવા...
જલંધર તા.14 : પંજાબમાં જલંધર લોકસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે તે સમયે જ હવે રાજયના કેબીનેટ મંત્રી હરભજનસિંઘ ઈટીઓ એ મોદી હટાવ દેશ બચાવના પોષ્ટર મુદે ભાજપને સીધો પડકાર ફેંકયો છે અને તેઓએ કહ્યું હતું કે ...
નવી દિલ્હી તા.14 : રાજસ્થાનમાં સર્જાયેલા રાજકીય સંકટમાં હવે કોંગ્રેસ મોવડીમંડળે અશોક ગેહલોટ અને સચીન પાઈલોટ વચ્ચેનો વિખવાદનો અંત લાવવા મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને સીનીયર નેતા કમલનાથને જવાબદારી ...
► ટિકીટ ન મળતા હવે જનતાદળ એસ કે કોંગ્રેસમાં જોડાઈને ચૂંટણી લડવા તૈયારી: સાત થી આઠ બેઠકમાં હજુ બળવાની શકયતાબેંગ્લોર તા.14 : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના પ્રારંભ સાથે જ ભાજપમાં પ્રથ...
નવી દિલ્હી: દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર અને લેફ. ગવર્નર વચ્ચેની ટકકરમાં હવે દિલ્હીના નાગરિકોને મફત વિજળી મળશે નહી. દિલ્હીના વિજમંત્રી અતિષીએ આજે આ મામલે લેફ. ગવર્નરમાં ઠીકરુ ફોડયું હતું. રાજયએ વિજ ...
નવી દિલ્હી તા.14 : ઉતરપ્રદેશમાંથી માફીયાઓને વીણી વીણીને સાફ કરવાના અને માફીયાગીરી સામેની યોગી સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિથી અપરાધીઓની કમર તોડવા લાગી છે. યોગી સરકાના છ વર્ષના કાર્યક્રમમાં જ...
ગુજરાતમાં વર્ષે 1990ની વસતિ આધારે વહીવટી માળખામાં મહેકમ મંજુર કરાયુ હતું, પરંતુ વર્ષ 2023માં 6.5 કરોડ જનસંખ્યાની જરૂરીયાત પ્રમાણે 10 લાખ કરતા વધુ મહેકમમાં ખાલી જગ્યાઓ છે, રાજયમાં આઉટ સોર્સિગ કોન્ટ્રાક...