ન્યુ દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યમાંથી ખાસ જાતની કેરીઓ મોકલી છે. 12 વર્ષની પરંપરા બાદ આ વર્ષે પણ સીએમ મમતા બેનર્જીએ વડાપ્રધાન કાર્યાલય (PMO)ને મોસ...
લખનૌ, તા. 7 : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓના નિયંત્રણ પર કેન્દ્ર સરકારના અધ્યાદેશની વિરૂધ્ધ સમર્થન મેળવવા માટે કોશીશો કરી રહ્યા છે. ત્યારે આજે અહીં સમાજવાદી પાર્ટીના પ...
અમદાવાદ, તા. 7 : આગામી સમયમાં કોંગ્રેસમાં એક મોટા આંચકાની તૈયારી છે એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે સ્થાન મેળવનાર તથા ગુજરાતમાં ખાસ પ્રભાવ ધરાવતા સ્વ.અહમદ પટેલના પુત્ર ફેઝલ પટેલએ ગુજરાત ભાજપના પ્...
નવી દિલ્હી તા.7 : દિલ્હીના કેબીનેટ મંત્રી આતીષીને વિદેશ યાત્રા પર જવા માટે કેન્દ્ર સરકારે મંજુરી ન આપતા હવે તેણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આતીષી બ્રિટનનો પ્રવાસ કરવા માંગે છે તેને કેમ્બ્રીજ યુનિ...
► દિગંબર જૈન લાલ મંદિરમાં દર્શન કર્યા : કમીટીના સદસ્યો અને વ્યાપારીઓને સરકારની ઉપલબ્ધિઓ અંગે માહિતી આપી : વધુ બે લોકસભા મત વિસ્તારમાં સંપર્ક આગળ ધપાવશે નવી દિલ્હી, તા. 7 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શા...
રાજકોટ: કર્ણાટક સુધી પરિણામના આંચકાને પચાવીને ભાજપે હવે 2024ની લોકસભાની ચૂંટણી તથા તે પુર્વે યોજાનારી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, તેલંગાણા અને મીઝોરામની ધારાસભા ચૂંટણી પર હવે તેનું ધ્યાન કેન્દ્રીત ક...
જયપુર, તા.6 : રાજસ્થાન કોંગ્રેસમાં વિભાજન નિશ્ચીત બની ગયું છે અને અસંતુષ્ટ નેતા સચિન પાયલોટ આગામી દિવસોમાં પ્રગતિશીલ કોંગ્રેસ નામે નવા પક્ષની રચના કરશે અને તેઓ તેમના સ્વ. પિતા રાજેશ પાયલોટની પુણ્યતિથિ...
કોલકાતા, તા.5 : તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પાર્ટીના સાંસદ અભિષેક બેનર્જીની પત્ની રુજિરાને આજે કોલકાતા એરપોર્ટ પર ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓએ વિદેશ જતા રોકી હતી. અધિકારીઓએ ઇડીના એક કેસને લ...
નવી દિલ્હી: છેલ્લા 1 માસથી ચાલી રહેલા પહેલવાન આંદોલનમાં હવે મહિલા પહેલવાન સાક્ષી મલીક બજરંગ પુનીયા અને વિનેશ ફોગટે પોતાને આંદોલનમાંથી પાછી ખેંચી લીધા છે અને ત્રણેય રેલ્વેમાં નોકરી કરે છે તેમાં આજે ડયુ...
► ન્યુયોર્કમાં એનઆરઆઈને સંબોધન: સરકારની દરેક ભુલ માટે કોંગ્રેસ જ જવાબદાર ગણાવે છે: 26 મીનીટના સંબોધનમાં ધારદાર કટાક્ષો: ભાજપ- આરએસએસ ભવિષ્ય જોવા માટે અસમર્થ છે: પ્રહારન્યુયોર્ક: ઓડિસા ટ્રેન દુર્ઘટના મ...
જયપુર: રાજસ્થાનમાં વર્ષના અંતે યોજાનારી ધારાસભા ચૂંટણી પુર્વે મુખ્યમંત્રી અશોક ગેહલોટ એક મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે. હજુ બે દિવસ પુર્વે જ તેઓએ 100 યુનિટ વિજળી ફ્રી અને બાદના 100 યુનિટમાં કોઈ વધા...
નવી દિલ્હી તા.3 : દિલ્હીના પુર્વ ઉપ મુખ્યમંત્રી અને દિલ્હી શરાબનીતિ કાંડમાં હાલ જેલમાં બંધ મનીષ સીસોદીયાનો કમનસીબી પીછો છોડવા નથી માંગતી. વારંવાર જામીન અરજી કરવા છતાં જામીન ન મળતા હાલ સિસોદીયાના પત્ની...
બાડમેર, તા. 3 : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગઇકાલે રાત્રે બાડમેરના પ્રવાસે હતા અને તેઓ સર્કિટ હાઉસમાં મહિલાઓ સાથે સંવાદ કરી રહ્યા હતા તે દરમ્યાન બે વખત માઇક બંધ થઇ જતા ગેહલોત ગુસ્સામાં આવી ગયા ...
► તમામ 80 બેઠકો પર સર્વે શરૂ કર્યો : 24 બેઠકો પર 30 ટકાથી વધુ મુસ્લિમ મતદારો નિર્ણાયક બની શકેલખનૌ, તા. 3 : ઉતરપ્રદેશમાં લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ હવે તમામ 80 બેઠકો માટે એક મોટો સર્વે કરાવવા જઇ રહી છે ...
નવી દિલ્હી: કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી એક તરફ અમેરિકામાં વિવિધ મંચ પરના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ તથા આરએસએસને માટે આકરી ભાષામાં ઝાટકી રહ્યા છે પણ રાહુલના યજમાન ગણાયેલા...