► પ્રારંભિક ટ્રેન્ડમાં કોંગ્રેસ બહુમતીનાં 113 ના આંકડાને વટાવી ગયો: ભાજપને મોટુ નુકશાન: જેડીએસનો , પણ નબળો દેખાવબેંગ્લોર તા.13 : કર્ણાટકનાં પ્રતિષ્ઠાજનક વિધાનસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસ મેદાન મારી ગયાન...
◙ 17માંથી 15 મહાપાલિકામાં ભાજપનું કોંગ્રેસ તથા બસપા એક-એકમાં આગળ: નગરપાલિકા-પંચાયત ચૂંટણીમાં પણ ભાજપની જબરી સરસાઈલખનૌ: ઉતરપ્રદેશમાં મહાપાલિકાઓની યોજાયેલી ચૂંટણીમાં કમળ સર્વત્ર લહેરાયું છે. રાજયમાં 17 ...
બેંગ્લોર: કર્ણાટકમાં કાલે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે તે સમયે જનતાદળ (એસ) એ ભાજપ-કોંગ્રેસને સંદેશ મોકલ્યો છે કે જો સરકાર રચવામાં અમારો સાથે જોઈતો હોય તો અમારા નેતા એમ.ડી. કુમારસ્વામીને મુખ્ય...
♦ પાકિસ્તાનની સરકારની સુપ્રિમ કોર્ટે ઝાટકણી કાઢી કહ્યું-આ રીતે કોર્ટમાંથી કોઈની ધરપકડ અદાલતનું અપમાન:ઈમરાનખાનને પોલીસ લાઈન્સ ગેસ્ટ હાઉસમાં મહેમાન તરીકે રાખવાનો સુપ્રિમનો હુકમઈસ્લામાબાદ (પાકિસ્તા...
♦ હું આજીવન વિદ્યાર્થી: તમામ દિશાઓમાંથી કંઈને કંઈ શિખવા માંગુ છું: ગાંધીનગરમાં વડાપ્રધાનનું પ્રાથમિક શિક્ષકોને સંબોધન♦ કંકરમાંથી શંકર બનાવે તે શિક્ષક: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત...
નવી દિલ્હી તા.12 : મોદી સરનેમ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારનાર સુરત જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સહિત રાજયના 68 ન્યાયમૂર્તિઓના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટે આજે સ્ટે મુકી દીધો છ...
બેંગલુરૂ: દેશમાં 2023ની અત્યાર સુધીની સૌથી વધુ ઉતેજના જગાવનાર કર્ણાટક વિધાનસભા ચૂંટણીના આવતીકાલે જાહેર થનારા પરિણામો પુર્વેની જબરી ઉતેજના સર્જાઈ ગઈ છે અને એકઝીટ પોલમાં રાજયમાં ત્રિશંકુ વિધાનસભા &lsquo...
નવી દિલ્હી:બિહારમાં એક સમયે મુખ્યમંત્રી નિતીશકુમારના ‘ખાસ’ ગણાયેલા પુર્વ મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આજે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ધરમેન્દ્ર પ્રધાને તે...
♦ રાજયપાલ પાસે એવા કોઈ પત્ર ન હતા કે નિશ્ચિત હતો કે ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમતી ગુમાવી છે છતાં શિંદે શપથવિધિ કાનુનીનવી દિલ્હી આજે મહારાષ્ટ્રના રાજકીય ટેકા અંગેના ચૂકાદામાં સર્વોચ્ચ અદાલતે રાજયપાલન...
◙ ફલોર ટેસ્ટ પૂર્વે જ મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દીધું હતું : જોકે રાજયપાલની ભૂમિકા અંગે સર્વોચ્ચ અદાલતની ટીકા : 16 ધારાસભ્યોના પક્ષાંતર અંગે અધ્યક્ષને નિર્ણય લેવા જણાવાયુંનવી દિલ્હી, તા. 11મહારાષ્ટ્રમ...
♦ છેલ્લા દશ વર્ષથી દિલ્હીમાં ચાલી રહેલ કેન્દ્ર અને રાજય સરકારની રાજકીય ટકકરમાં મહત્વનો ચુકાદો♦ અધિકારીઓના પોસ્ટીંગ, બદલી વગેરે પર રાજય સરકારની સલાહ મુજબ લેફ. ગવર્નર કામ કરશે♦ કેન્દ્ર...
ચંદીગઢ તા.11 : પંજાબમાં અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે પાંચ દિવસમાં ત્રીજો વિસ્ફોટ થયો છે. ગઈકાલે બુધવારે મધરાત્રે આ વિસ્ફોટ થયો છે. શનિવારે વિસ્ફોટની ઘટના બાદ સોમવારે બીજો વિસ્ફોટ થયો હતો. હવે ફરી બે દિ...
નવી દિલ્હી તા.11 : કર્ણાટકમાં કશ્મકશભરી બની ગયેલી વિધાનસભા ચૂંટણી બાદ પણ એકઝીટ પોલે હવે પરિણામનું સસ્પેન્સ વધારી દીધુ છે અને તા.13ના વાસ્તવિક પરિણામો આ એકઝીટ પોલ મુજબ આવે તો શું તે નિશ્ચીત કરવા ભાજપ અ...
બેંગ્લુરૂ તા.10 : કર્ણાટકની 224 વિધાનસભા બેઠકની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે ત્યારે બપોર સુધીમાં 45 ટકા જેટલુ મતદાન થયુ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જેડી (એસ) વચ...
ઉદયપુર, તા.10રાજસ્થાનમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાથદ્વારામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે 16રૂા.5500 કરોડના વિકાસ કામોનુ લોકાર્પણ કર્યું હતુ.આ તકે યોજાયેલ જાહેર સભામાં મુખ્યમંત્રી અશો...