અમદાવાદ તા.21 : વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલીયા સામે પરાજય થતાં વિશ્વ વિજેતા બનવાનું ભારતનું સ્વપ્ન ચકનાચુર થઈ ગયુ હતું. ટીમ-ખેલાડીઓ ઉપરાંત કરોડો ભારતીયો પણ આઘાત-હતાશામાં ગરકાવ થયા હતા. ફાઈનલ ન જીતવા ...
અમદાવાદ,તા.21 : 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાયેલી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં કંગાળ દેખાવને કારણે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પોતાના ઘરે પહોંચી ગયા છે. વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત...
અમદાવાદમાં રવિવારે રમાયેલા વર્લ્ડકપ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હાર થતા ભારતીય ટીમ ભાંગી પડી હતી. મેચ ખત્મ થયા બાદ ડ્રેસીંગ રૂમમાં પરત ફરતી વેળાએ મેદાન પર જ કપ્તાન રોહિત શર્માની આંખોમાં આંસુ દેખાવા ...
અમદાવાદ,તા.20 : ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સ આજે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ ખાતે પહોંચ્યો હત...
ઓટ્ટાવા: ગઈકાલે વર્લ્ડકપ ફાઈનલમાં ફ્રી પેલેસ્ટાઈન સ્લોગન લખેલા ટીશર્ટ સાથે મેદાનમાં ધસી છેક વિરાટ કોહલી સુધી પહોંચી ગયેલા ઓસ્ટ્રેલિયન યુવક જોનસનને ખાલીસ્તાની નેતા ગુરૂપંતસિંહ પન્નુએ 10000 ડોલર એટલે કે...
રાજકોટ,તા.20 : અમદાવાદ ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર મિશેલ માર્શને અમદાવાદમાં ભારત સામેની છ વિકેટની શાનદાર જીત બાદ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફીનો કથિત રીતે અનાદર કરતાં જોવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સામ...
અમદાવાદ, તા.20વર્લ્ડકપના ફાઇનલ મુકાબલાના પરિણામ બાદ વિજેતા ઓસ્ટ્રેલીયન ખેલાડીઓના સેલીબ્રેશન તથા ભારતીય ખેલાડીઓની ગમગીની વચ્ચે વિરાટ કોહલી તથા ગ્લેન મેકસવેલે લાગણીભીની પણ સર્જી હતી.આઇપીએલની રોયલ ચેલેન્...
રાજકોટ,તા.20 : ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ આજે પૂરો થઈ રહ્યો છે અને તેને લંબાવવામાં આવ્યો છે કે નહીં તે વિશે કોઈ જાહેરાત નથી થઈ. રાહુલ દ્રવિડે વર્લ્ડકપમાં જ્વલંત દેખાવ કરનાર ભા...
દહેરાદુન: ક્રિકેટ વર્લ્ડકપના ફાઈનલમાં ટીમ ઈન્ડીયાને 2011માં ચેમ્પીયન બનાવનાર પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કયાંય નજરે ચડયો નહી. વાસ્તવમાં તે તેમના પત્ની સાક્ષીનો જન્મદિન મનાવવા અને પરિવાર સાથે સમય વિ...
મુંબઇ, તા.20વન-ડે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલીયા સામે ભારતનો ભલે પરાજય થયો હતો પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ની વર્લ્ડ ઇલેવનમાં ભારતનો દબદબો રહ્યો છે. કપ્ન તરીકે રોહિત શર્માનું નામ જાહેર કર્યુ...
વર્લ્ડકપની ફાઇનલમાં પરાજને પગલે ભારતીય ખેલાડીઓ ગમગીન અને હતાશ થઇ ગયા હતા ત્યારે મેચ જોવા ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓના ડ્રેસીંગ રૂમમાં પહોંચી ગયા હતા. ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડે...
અમદાવાદ,તા.20 : ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રખાયેલા વર્લ્ડકપ-2023નાં ફાઈનલ ક્રિકેટ મુકાબલામાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે હાર થઈ આ હાર પૂરાદેશવાસીઓ અને ખુદ ભારતનાં ખેલાડીઓ સહન કરી શકયા નથી...
મુંબઈ,તા.20રોહિત શર્મા પર આઈસીસીની એક પણ સ્પર્ધા જીતી ન શકવાનો દાગ કાયમ રહ્યો છે અને ગઈકાલે વર્લ્ડકપ ફાઈનલ પણ ટીમે ગુમાવ્યો તે સમયે તેનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે. તેમાં તે એવું કહેતો દર્શાવાયો હતો ...
ગઈકાલે ભલે ભારતીય ટીમે વર્લ્ડકપ ગુમાવ્યો પરંતુ અમિતાભ બચ્ચનની નજરે ક્રિકેટ જગતમાં ટીમ ઈન્ડીયાનો જે ખૌફ છે તે કાયમ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ટીમનો જુસ્સો વધારવા માટે અમિતાભે લખ્યું કે તમારી ટેલેન્ટ,...
નવી દિલ્હી,તા.20ગઈકાલે ક્રિકેટ વર્લ્ડકપ ફાઈનલ એક તબકકા સુધી રોમાંચક બની રહે તેવી શકયતા હતી. ખાસ કરીને લોસ્કોરીંગ બાદ પણ ભારતે જે રીતે ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ખેડવી પછી ગેમ ગમે તેમ બાજુ જઈ શકે તેમ હતી...