Dharmik News

06 June 2023 11:22 AM
હનુમાન ચાલીસા કથામાં 108 કિલો બુંદીની ગદા, 3482 કિલો સુખડી અર્પણ

હનુમાન ચાલીસા કથામાં 108 કિલો બુંદીની ગદા, 3482 કિલો સુખડી અર્પણ

સુરત,તા.6સુરતના ઉત્રાણ સિતત ગજેરા ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલા ભકતોએ તેમના ઘરે બનાવેલી વિવિધ પ્રકારની વાનગી દાદાને અર્પણ કરી હતી. 108 કિલો બુંદીની ગદા આકર્ષણનુ...

05 June 2023 03:48 PM
કૈલાશધામ આશ્રમેથી ભગવાન જગન્નાથની કળશયાત્રા નીકળી

કૈલાશધામ આશ્રમેથી ભગવાન જગન્નાથની કળશયાત્રા નીકળી

કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી ગુરૂ રામકિશોર દાસજીબાપુના વડપણ હેઠળ છેલ્લા 14 વર્ષ થી અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે. આ વર્ષ આગામી તા. 20-6 ભગવાન જગન્...

01 June 2023 01:28 PM
સોમનાથ મંદિરે ભીમ અગીયારસ નિમિતે મહાદેવને કેરીનો શ્રૃંગાર

સોમનાથ મંદિરે ભીમ અગીયારસ નિમિતે મહાદેવને કેરીનો શ્રૃંગાર

સોમનાથ મહાદેવ ને આજે અગીયારસ નિમિત્તે કેરી નો મનોરથ કરવામાં આવેલ આ શણગાર ને હજારો દર્શન નો લાભ લીધેલ (તસ્વીર: દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)...

29 May 2023 01:15 PM
કળીયુગમાં ધર્મના ચાર ચરણ પૈકી દાન ચરણ પ્રધાન છે : પૂ.મોરારીબાપુ

કળીયુગમાં ધર્મના ચાર ચરણ પૈકી દાન ચરણ પ્રધાન છે : પૂ.મોરારીબાપુ

► પૂ.પરમાત્માનંદ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા, છુટા હાથે દાન મળ્યું, 4 કલાકમાં રૂ।. 60 કરોડથી વધુનું અનુદાનરાજકોટ, તા.29 : રાજકોટ જિલ્લાના પડધરી નજીક મોટા રામપર પાસે જામનગર-રાજકોટ હાઇવે પર માનવસેવા ચેરિટેબ...

29 May 2023 12:37 PM
ભગવાન દ્વારકાધીશને 2.90 કરોડથી વધુનુ દાન, 2.09 કિલો સોનુ અને 58 કિલો ચાંદી અર્પણ કરાઈ

ભગવાન દ્વારકાધીશને 2.90 કરોડથી વધુનુ દાન, 2.09 કિલો સોનુ અને 58 કિલો ચાંદી અર્પણ કરાઈ

દ્વારકા તા.29 : યાત્રાધામ દ્વારકા ખાતે હાલ ચાલી રહેલ ઉનાળુ વેકેશન દરમિયાન ભકતોના પ્રવાહમાં અવિરત વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં અને વિદેશમાં આસ્થાનું કેન્દ્ર એવું દ્વારકાધીશ મંદિર કે જયાં ભકતો દૂર દૂ...

26 May 2023 12:18 PM
આમરણમાં તા.1ના હઝરત દાવલશાહ પીરનો 530મો વાર્ષિક ઉર્ષ ઉજવાશે

આમરણમાં તા.1ના હઝરત દાવલશાહ પીરનો 530મો વાર્ષિક ઉર્ષ ઉજવાશે

આમરણ,તા.26 : આમરણ મુકામે હિન્દુ મુસ્લીમોની આસ્થાના પ્રતિક હજરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530 મો ઉર્ષ મુબારક તા 1/6/ને ગુરૂવારે અને ઇસ્લામી જીલ્કાદ તા 11 ના રોજ ધામધુમથી ઉજવવામાં આવશે. આ ઉર્ષમાં લાખોન...

26 May 2023 12:15 PM
વેરાવળનાં જલારામ મંદિરે 401 કિલો કેસર કેરીનો આંબા મનોરથ

વેરાવળનાં જલારામ મંદિરે 401 કિલો કેસર કેરીનો આંબા મનોરથ

વેરાવળ,તા.26 : વેરાવળમાં મોટી શાક માર્કેટ વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે પુ.જલારામ બાપાને 401 કીલો કેસર કેરીનો આંબા મનોરથ કરવામાં આવેલ હતો. આ મનોરથના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. દર વર્ષે ભીમ ...

26 May 2023 11:54 AM
સાવરકુંડલામાં ધર્મનાથદાદા જિનાલયની સાલગિરાહ ઉજવાઇ : અભિષેક-ધ્વજારોહણ

સાવરકુંડલામાં ધર્મનાથદાદા જિનાલયની સાલગિરાહ ઉજવાઇ : અભિષેક-ધ્વજારોહણ

(પ્રદીપભાઇ દોશી) સાવરકુંડલા, તા.26 : વિજય શ્રેયાંન્સ પ્રભુ સૂરીશ્ર્વરજી મહારાજા, મધુર પ્રવચનકાર વિજય હર્ષદર્શન સૂરીશ્ર્વરજી મહારાજા, તાર્કિક પ્રવચન કારશ્રી વિજય ધર્મ દર્શન સૂરીશ્ર્વરજી મહારાજાની નિશ્ર...

24 May 2023 11:54 AM
VYO સિડનીના તત્વાવધાનમાં સત્સંગ કાર્યક્રમ યોજાયો

VYO સિડનીના તત્વાવધાનમાં સત્સંગ કાર્યક્રમ યોજાયો

રાજકોટ:તા 24 : વિશ્વભરમાં વસતા 5 કરોડથી પણ વધુ વૈષ્ણવોને સંગઠિત કરવાના શુભાશય સાથે ધર્મ સેવા સાથે માવ સેવ, સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા અર્થે સતત અગ્રેસર સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) ના સંસ્થાપક ...

23 May 2023 05:32 PM
ગુરૂવારે ગુરૂ પુષ્યામૃત યોગનું મહત્વ ખરીદી અને ઉપાસના માટે ઉત્તમ દિવસ

ગુરૂવારે ગુરૂ પુષ્યામૃત યોગનું મહત્વ ખરીદી અને ઉપાસના માટે ઉત્તમ દિવસ

જેઠ સુદ સાતમ ગુરૂવારે તા.25-5 ગુરૂ પુષ્યામૃત યોગ સવારના 6.0પથી સાંજના પ.પર સુધી છે. ગુરૂપુષ્પા મૃત યોગના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી જમીન મકાન વાહનની ખરીદી કરવી મકાનનો દસ્તાવેજ કરવો પૂજાના સામગ્રીની...

23 May 2023 05:29 PM
શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘાનો શણગાર: કેરીના અન્નકૂટ દર્શન

શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘાનો શણગાર: કેરીના અન્નકૂટ દર્શન

રાજકોટ,તા.23 : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મંગળવાર નિમિત્તે તા.21-05-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાક...

23 May 2023 12:57 PM
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની ઓસ્ટ્રેલિયા સ્થિત ધર્મ પ્રચાર યાત્રાનો આજથી પ્રારંભ

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની ઓસ્ટ્રેલિયા સ્થિત ધર્મ પ્રચાર યાત્રાનો આજથી પ્રારંભ

રાજકોટ, તા.23 વિશ્વભરમાં વસતા 5 કરોડથી પણ વધુ વૈષ્ણવોને સંગઠિત કરવાના શુભાશય સાથે ધર્મ સેવા સાથે માવ સેવ, સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા અર્થે સતત અગ્રેસર સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) ના સંસ્થાપક અ...

22 May 2023 04:56 PM
ગાંધીનગરનાં કોબાનાં જીનાલયમાં મહાવીર પ્રભુનાં લલાટે સૂર્ય તિલકનાં દર્શનનો અદ્ભૂત નજારો

ગાંધીનગરનાં કોબાનાં જીનાલયમાં મહાવીર પ્રભુનાં લલાટે સૂર્ય તિલકનાં દર્શનનો અદ્ભૂત નજારો

ગાંધીનગર,તા.22 : ગાંધીનગરનાં કોબા ખાતે મહાવીર પ્રભુનાં લલાટે ગઈકાલે બપોરે સૂર્ય તિલકનો અદ્ભૂત નજારો નિહાળતા દુર-દુરથી જૈન સમાજનાં શ્રેષ્ઠીઓ, ભાઈઓ-બહેનો ઉમટયા હતાં. દર વર્ષની જેમ આ વર્ષે સૂર્ય તિલકનો અ...

22 May 2023 03:34 PM
શ્રી કષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના વાઘાનો દિવ્ય શણગાર

શ્રી કષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના વાઘાનો દિવ્ય શણગાર

સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.21-5-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના દિવ્ય વાઘા ધરાવી સવારે 5-45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં ...

22 May 2023 03:33 PM
શ્રી ગિરીબાપુ (શ્રી શિવ કથાકાર) શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શને સાળંગપુરધામ પધાર્યા

શ્રી ગિરીબાપુ (શ્રી શિવ કથાકાર) શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શને સાળંગપુરધામ પધાર્યા

સાળંગપૂર: શ્રી ગિરીબાપુ (શ્રી શિવ કથાકાર) તા.21-5-2023ના રોજ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હમુમાનજી દાદાના દર્શને પધાર્યા હતા. હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણા વાળા) અને કોઠારી શ્રી વિ...

Advertisement
Advertisement