રાજકોટ,તા.24ચોટીલાથી રાજકોટ તરફ હાઇવે પર 5 કિ.મી. દુર અઢારેય કોમનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવું સુપ્રસિદ્ધ ધર્મસ્થાન એટલે આપાગીગાનો ઓટલો. આપાગીગાના ઓટલા ખાતે તા.1/7 શુક્રવારને અષાઢી બીજની દિવ્યા...
2ાજકોટ, તા. 24 ચારણીયા સમાજને સેંકડો વર્ષો પહેલા આત્મગૌરવ અપાવનાર પૂ. જગદંબા આઈશ્રી નાગબાઈ માઁનાં પ્રાગટય મહોત્સવ નિમિતે રાજકોટમાં આગામી તા. 1 જૂલાઈ, 2022નાં રોજ શુક્રવારે અષાઢી બીજનાં પાવન દિવસે દિવ્...
રાજકોટ,તા. 22 : ગઢડા મંદિરમાં રહી વિચરણની સેવા કરતા પૂ. નીલકંઠસ્વરુપદાસ સ્વામી અક્ષરનિવાસી થયા છે. પૂ. નીલકંઠસ્વરુપદાસ સ્વામીએ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે 2004માં દીક્ષા પ્રાપ્ત કરી હતી. ત્ય...
રાજકોટ,તા.21 : મધ્યપ્રદેશના શિવપુર ગામે શ્રી પાર્શ્વનાથ જૈન શ્વે. મૂ.પૂ. જૈન સંઘના આંગણે 50 વર્ષ બાદ ભગવતી દીક્ષાનો સ્વર્ણિમ અવસર આવી રહયો છે. ગુરુપ્રેમના આજીવન ચરણોપાસક પૂ. આ.શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી ...
રાજકોટ,તા. 17 : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના ભાઈસાહેબ અને દાઉદી વ્હોરા સમાજના મુકાસીરે દાઅવત સૈયદી ડો. કાઇદજોહરભાઈ સાહેબ ઇઝ્ઝ...
આગામી તા.12મી જુલાઇથી જૈનોના ચાતુર્માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ચાતુર્માસના ચાર મહિના જૈન સાધુ-સાધ્વીજીઓ એક સ્થાને બિરાજમાન થઇને સંઘના શ્રાવક-શ્રાવિકાઓને તપ, ધર્મ આરાધના કરાવશે. ચાતુર્માસ પ્રારંભના જુજ ...
જયોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું વિશેષ મહત્વ છે, કોઇપણ ગ્રહ કોઇ એક રાશિમાં મોજુદ હોય છે પછી કોઇ નિશ્ર્ચિત સમયમાં બીજી રાશિમાં પરિવર્તન કરે છે. તેનો પ્રભાવ બધા જાતકો પર શુભ કે અશુભ બંને પ્રકાર...
નવીદિલ્હી, તા.14રામ મંદિર નિર્માણ માટે દેશભરમાં ચલાવવામાં આવેલા નિધિ સમર્પણ અભિયાનનો ઑડિટ રિપોર્ટ લગભગ તૈયાર થઈ ચૂક્યો છે. દેશના 90% જિલ્લાઓનું ઑડિટ થઈ ચૂક્યું છે જે પ્રમાણે 3400 કરોડ રૂપિયાનું નિધિ સ...
સાળંગપુર ધામ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્ર્વવિખ્યાત સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભીમ અગિયારસ અને શનિવારના પવિત્ર દિન નિમિતે તા.11-06-2022ના રોજ પ.પૂ.શાસ્ત્રી...
રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવ્યો છે, પરંતુ તેના ગોચર શુભ અને અશુભ પરિણામ લઇને આવે છે. કેતુને પ્રભાવનો ગ્રહ કહેવામાં આવે છે. આ કોઇપણ જાતકને સ્વયં કોઇપણ સ્વતંત્ર પરિણામ આપતું નથી.વૈદિક જયોતિષને ...
જન્મ સાથે મૃત્યુ સંકળાયેલું છે. જેણે જન્મ લીધો છે તે મૃત્યુ પામવાના છે. દરેક મનુષ્ય જેમ કીર્તિ, ધન, સુખમય જિંદગી જીવવાની આશા સેવતો હોઈ તેમ તે પુણ્યશાળી પરોપકારી આત્માને શોભે તેવા મૃત્યુ પામવાની ઈચ્છા ...
રાજકોટ, તા. 8 : શ્રી શંખેશ્વર પુરમ તીર્થ જૈન સાયન્સ સીટી, ધોડીઢાળ, કૈલાસ ટેકરી, પાલીતાણાથી 15 કિલોમીટર પૂર્વે ભાવનગર-પાલીતાણા હાઇવે-કુંભણ ખાતે આગામી તા.11મીના શનિવારે સવારે આઠ વાગે પરમવંદનીય પૂ. સાધ્વ...
રાજકોટ,તા.4પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટ દ્વારા તા. 1 જૂન થી 5 જૂન દરમ્યાન શહેરનાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં બીએપીએસ સંસ્થાના તેજસ્વી અને ઓજસ્વી વક્તા સં...
રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે Faith is the bird that feels the light when the dawn is still dark શ્રદ્ધા એક એવું પક્ષી છે કે જે સવારના અંધકારમાં પણ અજવાળું અનુભવી શકે છે. શ્રદ્ધા એટલે પ્રકાશ. શ્રદ્ધ...
આજે 30મી મે 2022ના રોજ સોમવતી અમાસ (સોમવતી અમાવસ્યા-2022) ઉજવવામાં આવી રહી છે. જે આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ પણ છે. તેમજ આજે સોમવતી અમાસ સાથે શનિ જયંતીનો (શનિ જયંતી-2022) તહેવાર પણ ઉજવવામાં આવશે, આ ઉ...