Dharmik News

29 November 2023 04:28 PM
સંવત 2079મું વર્ષ આશા-નિરાશાના અનેક પડકારો સાથે ‘કભી ખુશી કભી ગમ’ના સંભારણા સાથે વિદાય થય

સંવત 2079મું વર્ષ આશા-નિરાશાના અનેક પડકારો સાથે ‘કભી ખુશી કભી ગમ’ના સંભારણા સાથે વિદાય થય

♦ સંવત2080ના નવા વર્ષની નવી આશા, દિવ્ય સ્વપ્ના સાથે શુભ પ્રવેશની ઝલકજનજાગૃતી અભિયાન મંચના પ્રમુખ તખુભારાઠોડ સવંત2079 સાલની ખટી મીઠી યાદીઓને વાગોળતા ને સંવતર080 ના નવી સાલના આશા અને દિવ્ય સ્વપ્ના...

27 November 2023 05:16 PM
પૂનમ નિમિત્તેશ્રીકષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર

પૂનમ નિમિત્તેશ્રીકષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર

સાળંગપુર,તા.27 : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી...

27 November 2023 05:15 PM
જિનાલયોમાં આજે શત્રુંજયતીર્થ પટ્ટના વિધિ વિધાન સાથે દર્શન કરતાં ભાવિકો

જિનાલયોમાં આજે શત્રુંજયતીર્થ પટ્ટના વિધિ વિધાન સાથે દર્શન કરતાં ભાવિકો

રાજકોટ,તા.27 : આજે કારતક સુદ પુનમના જૈનોના ચાતુર્માસ પૂર્ણ થયા છે. જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના આજે ચાતુર્માસ પરિવર્તનના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ આજથી શત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ થયો છે. જે લોક...

27 November 2023 12:07 PM
વિખ્યાત તિરૂપતી બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરતા વડાપ્રધાન: 140 કરોડ ભારતીયો માટે પ્રાર્થના

વિખ્યાત તિરૂપતી બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરતા વડાપ્રધાન: 140 કરોડ ભારતીયો માટે પ્રાર્થના

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે તિરૂપતી બાલાજી મંદિરમાં દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. શ્રી મોદીએ બાદમાં તેમની આ તસ્વીરો સોશ્યલ મીડીયામાં પોષ્ટ કરી હતી અને લખ્યું કે તિરૂમલાના શ્રી વૈંકટેશ્વ...

24 November 2023 05:19 PM
રાજકોટના મંદિરોમાં તુલસી વિવાહની આસ્થાભેર ઉજવણી: શ્રધ્ધા-ભક્તિના દર્શન

રાજકોટના મંદિરોમાં તુલસી વિવાહની આસ્થાભેર ઉજવણી: શ્રધ્ધા-ભક્તિના દર્શન

દેવઉઠી અગિયારસ કારતક-સુદ 11ના રાજકોટના મંદિરોમાં તુલસીવિવાહની આસ્થાભેર ઉજવણી કરાઇ હતી. તુલસી માતાના વિવાહ શાલીગ્રામ વિષ્ણુ ભગવાન સાથે યોજાયા હતા. વરઘોડો તથા લગ્નવિધિ ધામધૂમ પૂર્વક થઇ હતી. રાજકોટમાં ધા...

24 November 2023 12:34 PM
સાળંગપુર શતામૃત મહોત્સવની ભવ્ય ઉજવણી: સાત દિવસમાં 50 લાખથી વધુ ભકતોએ ઉત્સવ માણ્યો

સાળંગપુર શતામૃત મહોત્સવની ભવ્ય ઉજવણી: સાત દિવસમાં 50 લાખથી વધુ ભકતોએ ઉત્સવ માણ્યો

સાળંગપુર,તા.24 : વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંતો દ્વારા 1100થી વધુ વીઘા જમીનમાં ભવ્ય ...

24 November 2023 12:21 PM
કારતક પુનમથી મુનિઓના વિહાર તથા શત્રુંજય તીર્થ યાત્રાનો પ્રારંભ : કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મ.ની જયંતી

કારતક પુનમથી મુનિઓના વિહાર તથા શત્રુંજય તીર્થ યાત્રાનો પ્રારંભ : કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મ.ની જયંતી

વૈદિક પરંપરામાં સંન્યાસીઓના ચાતુર્માસની સમાપ્તિ પ્રબોધિની એકાદશીએ થાય છે, જ્યારે જૈન પરંપરામાં ત્રણ પ્રકારનાં ચાતુર્માસ હોય છે, તેમાંથી વર્ષાકાલીન ચાતુર્માસની સમાપ્તિ કારતક સુદ ચૌદસના સાયંકાળે ચાતુર્મ...

24 November 2023 12:04 PM
ધોરાજીમાં યમુના સત્સંગ મંડળ આયોજિત ભાગવત સપ્તાહમાં આજે સાંજે "ગોવર્ધન લીલા” યોજાશે

ધોરાજીમાં યમુના સત્સંગ મંડળ આયોજિત ભાગવત સપ્તાહમાં આજે સાંજે "ગોવર્ધન લીલા” યોજાશે

ધોરાજી તા.24 ધોરાજીમાં હિરપરા વાડી મેઈન રોડ પર આઈશ્રી ખોડીયાર મંદિર પાસે યમુના સત્સંગ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં કથાકાર દર્શનભાઈ જોશી પોતાની આગવી શૈલીમાં કથાનું વાં...

24 November 2023 11:53 AM
સોમનાથ કાર્તિકી પૂર્ણિમાંના મેળામાં પારિવારિક ભાવનાના થતા દર્શન

સોમનાથ કાર્તિકી પૂર્ણિમાંના મેળામાં પારિવારિક ભાવનાના થતા દર્શન

વેરાવળ તા.24 સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળા તેની ચરમસીમા પરાકાષ્ઠા ભણી જઈ રહ્યો છે. આ મેળાની વિશેષતા એ છે કે દુર સુદુર નજદીકના ગામોથી મેળો માણવા આવેલ લોકો પોતાની સાથે થેપલા, તેલ તરબતર રસાવાળુ શાક, કચુંબ...

24 November 2023 11:45 AM
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તુલસી વિવાહની ઉજવણી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તુલસી વિવાહની ઉજવણી

રાજકોટ, તા.24રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તુલસી વિવાહની શ્રધ્ધા અને ભકિતથી ઉજવણી કરાઇ હતી. તુલસી માતાના વિવાહ શાલીગ્રામ વિષ્ણુ ભગવાન સાથે યોજાયા હતા. વરઘોડો નીકળ્યો હતો. લગ્ન વિધિ ઉમંગભેર કરાઇ ...

24 November 2023 11:39 AM
પોણા ચાર લાખ લોકોએ પરિક્રમા પૂરી કરી લીધી : વનમાં હકડેઠઠ ભીડ

પોણા ચાર લાખ લોકોએ પરિક્રમા પૂરી કરી લીધી : વનમાં હકડેઠઠ ભીડ

જુનાગઢ, તા. 24પરંપરાગત રીતે દર વર્ષે યોજાતી ગીરનરની લીલી પરિક્રમામાં આ વર્ષે પણ લાખો યાત્રીકો જંગલમાં પહોંચી ચુકયા છે. જંગલમાં હૈયે હૈયુ દળાય તેટલી ભાવિકોની ભીડ 36 કિ.મી.ની ગિરનારના પરિક્રમા રૂટ પર જો...

24 November 2023 11:30 AM
મથુરાનો પણ અયોધ્યા કાશી અને મહાકાલ જેવો વિકાસ થશે: વડાપ્રધાન

મથુરાનો પણ અયોધ્યા કાશી અને મહાકાલ જેવો વિકાસ થશે: વડાપ્રધાન

► શ્રીકૃષ્ણ જન્મ સ્થાને જનાર મોદી પહેલા વડાપ્રધાન: મીરાબાઈની સ્મૃતિમાં ટપાલ ટિકીટ-સિકકો જાહેરમથુરા તા.24 : વડાપ્રધાન મોદીએ ગઈકાલે કહ્યું હતું કે મથુરા અને વ્રજ હવે વિકાસની દોડમાં પાછળ નહિં રહે. કાશી વ...

23 November 2023 05:05 PM
રાજકોટના મંદિરોમાં સાંજે તુલસી વિવાહ ઉમંગથી ઉજવાશે: તૈયારીઓ પૂર્ણ

રાજકોટના મંદિરોમાં સાંજે તુલસી વિવાહ ઉમંગથી ઉજવાશે: તૈયારીઓ પૂર્ણ

આજે કારતક સુદ-11 છે. દેવઉઠી અગિયારસ, પ્રબોધિની અગિયારસ છે. દેવ દિવાળી છે. આજે તુલસી વિવાહનો પ્રસંગ મંદિરોમાં ભવ્ય રીતે ઉજવાશે. તુલસી વિવાહ બાદ લગ્નસરાની મોસમ શરૂ થઇ જશે. આ વખતે નવેમ્બરમાં ત્રણ લગ્ન મુ...

22 November 2023 04:25 PM
શ્રીનાથજી સોસાયટીમાંથી એક લાખથી  વધુની મતા ઉસેડી જનાર તસ્કરની શોધખોળ

શ્રીનાથજી સોસાયટીમાંથી એક લાખથી વધુની મતા ઉસેડી જનાર તસ્કરની શોધખોળ

રાજકોટ. તા.22શ્રીનાથજી સોસાયટીમાં દિવાળી તહેવાર પર પટેલ પરિવાર વતન ગયાં ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કબાટમાં રહેલ સોનાના દાગીના અને રોકડ મળી રૂ.1.09 લાખનો મુદ્દામાલ ઉસેડી ગયાં હતાં. બનાવ અંગે...

22 November 2023 12:57 PM
સુવિખ્યાત કથાકાર પૂ.જીગ્નેશદાદા (રાધે રાધે)ના વ્યાસાસને ભાગવત કથાનું ભવ્ય આયોજન

સુવિખ્યાત કથાકાર પૂ.જીગ્નેશદાદા (રાધે રાધે)ના વ્યાસાસને ભાગવત કથાનું ભવ્ય આયોજન

રાજકોટ તા.22 : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચાડધ્રા મુકામે ગઢવી પરિવાર દ્વારા વિશ્વ વિખ્યાત કથાકાર પૂ. જીગ્નેશ દાદા (રાધે રાધે)ના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તા.6 ડિસે.થી તા.12 ડિસે. સુ...

Advertisement
Advertisement