♦ સંવત2080ના નવા વર્ષની નવી આશા, દિવ્ય સ્વપ્ના સાથે શુભ પ્રવેશની ઝલકજનજાગૃતી અભિયાન મંચના પ્રમુખ તખુભારાઠોડ સવંત2079 સાલની ખટી મીઠી યાદીઓને વાગોળતા ને સંવતર080 ના નવી સાલના આશા અને દિવ્ય સ્વપ્ના...
સાળંગપુર,તા.27 : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી...
રાજકોટ,તા.27 : આજે કારતક સુદ પુનમના જૈનોના ચાતુર્માસ પૂર્ણ થયા છે. જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના આજે ચાતુર્માસ પરિવર્તનના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ આજથી શત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ થયો છે. જે લોક...
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે તિરૂપતી બાલાજી મંદિરમાં દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. શ્રી મોદીએ બાદમાં તેમની આ તસ્વીરો સોશ્યલ મીડીયામાં પોષ્ટ કરી હતી અને લખ્યું કે તિરૂમલાના શ્રી વૈંકટેશ્વ...
દેવઉઠી અગિયારસ કારતક-સુદ 11ના રાજકોટના મંદિરોમાં તુલસીવિવાહની આસ્થાભેર ઉજવણી કરાઇ હતી. તુલસી માતાના વિવાહ શાલીગ્રામ વિષ્ણુ ભગવાન સાથે યોજાયા હતા. વરઘોડો તથા લગ્નવિધિ ધામધૂમ પૂર્વક થઇ હતી. રાજકોટમાં ધા...
સાળંગપુર,તા.24 : વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંતો દ્વારા 1100થી વધુ વીઘા જમીનમાં ભવ્ય ...
વૈદિક પરંપરામાં સંન્યાસીઓના ચાતુર્માસની સમાપ્તિ પ્રબોધિની એકાદશીએ થાય છે, જ્યારે જૈન પરંપરામાં ત્રણ પ્રકારનાં ચાતુર્માસ હોય છે, તેમાંથી વર્ષાકાલીન ચાતુર્માસની સમાપ્તિ કારતક સુદ ચૌદસના સાયંકાળે ચાતુર્મ...
ધોરાજી તા.24 ધોરાજીમાં હિરપરા વાડી મેઈન રોડ પર આઈશ્રી ખોડીયાર મંદિર પાસે યમુના સત્સંગ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં કથાકાર દર્શનભાઈ જોશી પોતાની આગવી શૈલીમાં કથાનું વાં...
વેરાવળ તા.24 સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળા તેની ચરમસીમા પરાકાષ્ઠા ભણી જઈ રહ્યો છે. આ મેળાની વિશેષતા એ છે કે દુર સુદુર નજદીકના ગામોથી મેળો માણવા આવેલ લોકો પોતાની સાથે થેપલા, તેલ તરબતર રસાવાળુ શાક, કચુંબ...
રાજકોટ, તા.24રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તુલસી વિવાહની શ્રધ્ધા અને ભકિતથી ઉજવણી કરાઇ હતી. તુલસી માતાના વિવાહ શાલીગ્રામ વિષ્ણુ ભગવાન સાથે યોજાયા હતા. વરઘોડો નીકળ્યો હતો. લગ્ન વિધિ ઉમંગભેર કરાઇ ...
જુનાગઢ, તા. 24પરંપરાગત રીતે દર વર્ષે યોજાતી ગીરનરની લીલી પરિક્રમામાં આ વર્ષે પણ લાખો યાત્રીકો જંગલમાં પહોંચી ચુકયા છે. જંગલમાં હૈયે હૈયુ દળાય તેટલી ભાવિકોની ભીડ 36 કિ.મી.ની ગિરનારના પરિક્રમા રૂટ પર જો...
► શ્રીકૃષ્ણ જન્મ સ્થાને જનાર મોદી પહેલા વડાપ્રધાન: મીરાબાઈની સ્મૃતિમાં ટપાલ ટિકીટ-સિકકો જાહેરમથુરા તા.24 : વડાપ્રધાન મોદીએ ગઈકાલે કહ્યું હતું કે મથુરા અને વ્રજ હવે વિકાસની દોડમાં પાછળ નહિં રહે. કાશી વ...
આજે કારતક સુદ-11 છે. દેવઉઠી અગિયારસ, પ્રબોધિની અગિયારસ છે. દેવ દિવાળી છે. આજે તુલસી વિવાહનો પ્રસંગ મંદિરોમાં ભવ્ય રીતે ઉજવાશે. તુલસી વિવાહ બાદ લગ્નસરાની મોસમ શરૂ થઇ જશે. આ વખતે નવેમ્બરમાં ત્રણ લગ્ન મુ...
રાજકોટ. તા.22શ્રીનાથજી સોસાયટીમાં દિવાળી તહેવાર પર પટેલ પરિવાર વતન ગયાં ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કબાટમાં રહેલ સોનાના દાગીના અને રોકડ મળી રૂ.1.09 લાખનો મુદ્દામાલ ઉસેડી ગયાં હતાં. બનાવ અંગે...
રાજકોટ તા.22 : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચાડધ્રા મુકામે ગઢવી પરિવાર દ્વારા વિશ્વ વિખ્યાત કથાકાર પૂ. જીગ્નેશ દાદા (રાધે રાધે)ના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તા.6 ડિસે.થી તા.12 ડિસે. સુ...