રાજકોટ તા.31આગામી તા.3જીના શુક્રવારે ભગવાન શ્રી વિશ્ર્વકર્મા જયંતિ છે. વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ- સણોસરા દ્વારા પૂ. વિશ્ર્વકર્મા દાદાના પ્રાગટય દિન નિમિતે વિશ્ર્વકર્મા યાત્રાધામ સણોસરા મુકામે શ્રી વિ...
રાજકોટ તા.28 : પાલીતાણા મુકામે દીક્ષાયુગ પ્રવર્તક વ્યાખ્યાન વાચકપતિ વિજય રામચંદ્વ સુરીજી મહારાજાના પરમ શિષ્ય શાસનૈકલક્ષી મુનિપ્રવર શ્રી હિતરૂચિ વિજયજી મહારાજના સંસારી પક્ષે ભત્રીજા દીક્ષાર્થી સેેતુકકુ...
સોમનાથ મહાદેવ ને 26 મી જાન્યુઆરી ના રાષ્ટ્રીય તહેવાર નીમીત્તે ત્રિરંગો શૃંગાર કરવામાં આવેલ હતો જૂને હજારોની સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધેલ હતો. (તસ્વીર : દેવાભાઈ રાઠોડ-પ્રભાસ પાટણ)...
► આવતીકાલે દીક્ષા કલ્યાણકનો વરઘોડો: પરમાત્માની દીક્ષાવિધિ, અંજન ઘુંટવાનું તથા અંજન વહોરવાનું મંગલ વિધાન: રાત્રે અધિવાસના વિધાન, શ્રી મુનિસુવ્રત સ્વામી આદિ જિનબિંબોની અંજન શલાકા-પ્રાણપ્રતિષ્ઠા: વિધાન: ...
► તા.15મીના બપોરે શોભાયાત્રામાં 1000 બહેનો મસ્તક ઉપર સુશોભીત કળશ ધારણ કરશે: રાજકોટમાં સોમયજ્ઞનું દસમી વાર આયોજન: સોમયજ્ઞના દિવસોમાં દરરોજ ત્રણ હજાર લોકો ઉમટી પડશે: 800 દંપતીઓએ યજ્ઞમાં બેસવા નામ નોંધાવ...
સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી અમદાવાદ દ્વારા સંચાલીત સ્વામીનારાયણ ગુરુકુળ દ્રોણેશ્ર્વર ખાતે સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા સ્વામી બાલકૃષ્ણદાસજીની નિશ્રામાં અનેકવિધ ...
રાજકોટ તા.24 : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ બાવન હાઈ અલ મુત્કલ ડો. સૈયદના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના શહેજાદા સાહેબ તથા ત્રેપનમા દાઈ અલ મુત્લક ડો. સૈયદના અલીકદર મુફદ્...
મોવિયા - શ્રીનાથગઢ રોડ પર આવેલા ‘શ્રી શનિધામ’માં શનિ અમાવાસ્યાની ઉજવણી ખુબજ આનંદ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ક્ષેત્રનાં સૌથી મોટા આ શનિમંદિરમાં વહેલી સવારથી જ શનિભક્તોની ભી...
અબજો નવકાર મહામંત્રથી ચેતનાવંત તીર્થભૂમિ અયોધ્યાપુરમ તીર્થના પ્રેરક, માર્ગદર્શક બંધુબેલડી પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરીજી મહારાજના તળાજા ગામે પૂજય સંતશ્રી મોરારીબાપુએ પૂજય આચાર્ય ભગવંતના દર્શન વંદન કરી...
વેરાવળ, તા. ર3સોમનાથ ટ્રસ્ટ શિવરાત્રી ના પાવન પર્વ પર ભક્તો માટે લોન્ચ કરી નસ્ત્રબિલ્વપુજા સેવાસ્ત્રસ્ત્ર જેમાં માત્ર 21 રૂપિયા ની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં...
► સંસ્કૃત, બ્રેઇલ સહિત દેશ-વિદેશની કુલ 16 ભાષામાં સ્પર્શ ગ્રંથનું પ્રત્યક્ષ તથા ડિજિટલ વિમોચન કરાયું : હાસ્ય લેખક જગદીશ ત્રિવેદીએ જણાવ્યું કે આ સ્પર્શ મહોત્સવ મારા માટે આત્મરંજનનો કાર્યક્રમ બન્યો છે► ...
વેરાવળ, તા.23 : સોમનાથ ટ્રસ્ટ શિવરાત્રી ના પાવન પર્વ પર ભક્તો માટે લોન્ચ કરી નસ્ત્રબિલ્વપુજા સેવાસ્ત્રસ્ત્ર જેમાં માત્ર 21 રૂપિયા ની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામ...
વેરાવળ, તા.23 : પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મંદિરમાં પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષની તેરસ ને માસિક શિવરાત્રી નિમિત્તે ઉજવવામાં આવે છે ત્યારે સોમનાથ મહાદેવને માસિક શિવરાત્રી ના અવસર પર વિશેષ પાઘનો શૃંગ...
વેરાવળ, તા.23 : સોમનાથની પાવન ભૂમી પર 51 શક્તિપીઠ પૈકી ચંદ્રભાગા માતાનું સ્થાન હોવાથી પ્રભાસ ક્ષેત્રમાં શિવપૂજા સાથે શક્તિ પૂજાનુ પણ વિશેષ મહાત્મય છે. સોમનાથ મંદિર પરિસરમાં શ્રી વાઘેશ્વરી માતાના પ્રાચ...
આજે શનિવા૨ી અમાવસ્યા છે. જયોતિષ શાસ્ત્રને અનુસા૨ જો અમાવસ્યાના દિવસે ભગવાન શનિદેવનો દિવસ પડવાના કા૨ણે તેને શનિવા૨ી અમાસ કહેવાય છે. આ દિવસે પિતૃ તર્પણ, સ્નાન અને દાનનું મહત્વ છે. આ દિવસે શનિદેવનું પૂજન...