રાજકોટ, તા.6 : મુંબઈવાસીઓની લાંબી પ્રતિક્ષાપછી મુંબઈ પધારેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આગમનને વધાવતા ઘાટકોપરના અનન્ય ગુરુભક્ત શ્રી જલ્પાબેન નિલેશભાઈ મહેતા પરિવારના આંગણેથી ભવ...
રાજકોટ, તા.6 : આજે દેશ અને દુનિયામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટનો સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે ડંકો વાગે છે તે ગુરુકુલના પાયાના પથ્થરસમા, ગુરુકુલ ગંગોત્રીને પુન:જીવીત કરનાર, સ્પષ્ટવક્ત...
રાજકોટ,તા.3રવીદાસ જયંતિ નિમિતે રવિવારના રોજ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદીરે, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે સાંજે 4 થી 8 દરમ્યાન ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. જેમાં અલગ અલગ સમયે જુદા જુદા કાર્યક્ર...
રાજકોટ,તા.3રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ચાલી રહેલ શતાબ્દી વર્ષની ત્રિદિવસીય ઉજવણીના અનુસંધાને ઉજવણીના બીજા દિવસે રેસકોર્સમાં તૈયાર કરાયેલ વિશ્વકર્માધામમાં વિશ્વકર્મા જયંતીની પૂર્વ સંધ્યાએ દિનેશ ગ...
જામજોધપુર તા.3 જામજોધપુર ખાતે ગુરૂવંદના મહોત્સવમાં આવતીકાલે ગામ ધુવાડાબંધ પ્રસાદ ભાવીકો લેશે. જામજોધપુર ખાતે અક્ષણ નિવાસી સ્વામી ભગવતચરણદાસજીના સ્મરણાર્થે સપ્તદી ચાલી રહેલ ગુરૂવંદના મહોત્સવમાં આવતીકાલ...
(વિપુલ હિરાણી) ભાવનગર તા.3 : ‘ગુરુપદે ડૂબે થાક રે આમાર મન, ગુરુપદ નાં ડુબીલે જનોમ જાબે અકારન...’ તારીખ પહેલી ફેબ્રુઆરીની સંધ્યાએ ચિત્રકૂટધામ તલગાજરડાના પરિસરમાં વિખ્યાત બાઉલ ગાયક મધુસુદન બ...
► ફૈબા મહારાજ પૂ. શ્રી વિપુલયશાશ્રીજી મ.સા. તથા પૂ. શ્રી વ્રતધરાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી વિવિધ તપ અનુષ્ઠાનો કરતા ઉર્વશીબેન તથા ભાવનાબેન : ધન્ય તપસ્વીરાજકોટ, તા.2 : રાજકોટના ધર્માનુરાગી ગજુમતીબેન સૌભાગ...
રાજકોટ, તા. 2 : શ્રી સિધ્ધચલ મહાતીર્થની શીતળ છાયામાં તથા ગૌરવવંતા ગિરિરાજની ગોદમાં પાલીતાણા તીર્થની પવિત્ર પુણ્યધરા પર પ્રથમ તીર્થંકર આદિનાથના સાંનિધ્યમાં પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી પુંડરીક રત્નસૂરીજી મ....
► કાલે બપોરે શ્રી વિશ્વકર્મા પ્રભુની નગરયાત્રા : વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે કાલે ધાર્મિક અનુષ્ઠાનો : વિશ્વકર્મા ધામ ખાતે કાલે 101 કુંડી મહાયજ્ઞ, સમૂહલગ્નોત્સવ, આરતી, મહાપ્રસાદ : મહારક્તદાન કેમ્પનું આ...
રાજકોટ તા.2 ; વિરાટ સ્વરૂપ શ્રી આદિ નારાયણ શ્રી વિશ્વકર્મા પ્રભુજીની આવતીકાલે જયંતિ છે. આજથી હજારો વર્ષ પહેલા બદ્રિકાશ્રમે દેવતાઓ સહિત ઋષિમુનિઓએ તેમજ સૃષ્ટિના સઘળા જીવોએ પૂજા-આરતી તેમજ મહાપ્રસાદ ધરાવી...
રાજકોટ તા.31આગામી તા.3જીના શુક્રવારે ભગવાન શ્રી વિશ્ર્વકર્મા જયંતિ છે. વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ- સણોસરા દ્વારા પૂ. વિશ્ર્વકર્મા દાદાના પ્રાગટય દિન નિમિતે વિશ્ર્વકર્મા યાત્રાધામ સણોસરા મુકામે શ્રી વિ...
રાજકોટ તા.28 : પાલીતાણા મુકામે દીક્ષાયુગ પ્રવર્તક વ્યાખ્યાન વાચકપતિ વિજય રામચંદ્વ સુરીજી મહારાજાના પરમ શિષ્ય શાસનૈકલક્ષી મુનિપ્રવર શ્રી હિતરૂચિ વિજયજી મહારાજના સંસારી પક્ષે ભત્રીજા દીક્ષાર્થી સેેતુકકુ...
સોમનાથ મહાદેવ ને 26 મી જાન્યુઆરી ના રાષ્ટ્રીય તહેવાર નીમીત્તે ત્રિરંગો શૃંગાર કરવામાં આવેલ હતો જૂને હજારોની સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધેલ હતો. (તસ્વીર : દેવાભાઈ રાઠોડ-પ્રભાસ પાટણ)...
► આવતીકાલે દીક્ષા કલ્યાણકનો વરઘોડો: પરમાત્માની દીક્ષાવિધિ, અંજન ઘુંટવાનું તથા અંજન વહોરવાનું મંગલ વિધાન: રાત્રે અધિવાસના વિધાન, શ્રી મુનિસુવ્રત સ્વામી આદિ જિનબિંબોની અંજન શલાકા-પ્રાણપ્રતિષ્ઠા: વિધાન: ...
► તા.15મીના બપોરે શોભાયાત્રામાં 1000 બહેનો મસ્તક ઉપર સુશોભીત કળશ ધારણ કરશે: રાજકોટમાં સોમયજ્ઞનું દસમી વાર આયોજન: સોમયજ્ઞના દિવસોમાં દરરોજ ત્રણ હજાર લોકો ઉમટી પડશે: 800 દંપતીઓએ યજ્ઞમાં બેસવા નામ નોંધાવ...