રાજકોટ,તા.8પંચવટી સોસાયટીમાં ભકિતધામ શ્રી ગોવર્ધન નાથજી વહેલી ખાતે આગામી તા.22 થી 24 સુધી શ્રી ગોવર્ધન નાથજીના પાટોત્સવ મનોરથનું આયોજન કરવામાં આવેલ છે. પૂ.ગો.શ્રી દ્વારકેશલાલજીમ.ના આશીર્વાદથી પૂ.ગો.શ્...
રાજકોટ,તા.8પંચવટી સોસાયટીમાં ભકિતધામ શ્રી ગોવર્ધન નાથજી વહેલી ખાતે આગામી તા.22 થી 24 સુધી શ્રી ગોવર્ધન નાથજીના પાટોત્સવ મનોરથનું આયોજન કરવામાં આવેલ છે. પૂ.ગો.શ્રી દ્વારકેશલાલજીમ.ના આશીર્વાદથી પૂ.ગો.શ્...
રાજકોટ,તા.8શ્રીમદ ભાગવત જીવનમાં જાગવાનો, જીવન જીવવાનો સંદેશ આપે છે. મનુષ્ય જન્મએ મુક્તિનો દ્વાર છે. મુક્તિનો રસ્તો છે જે આ માર્ગે ચાલે છે. તેને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. એમ વ્યાસપીઠ પરથી મીર...
રાજકોટ તા.8 હાલાર તીર્થ-આરાધના ધામ વડાલીયા સિંહણ (તા.જામખંભાળીયા) ખાતે આ.ભ.શ્રી મનમોહનસૂરીશ્ર્વરજી મહારાજ, આ.શ્રી હેમપ્રભસૂરીજી મ. તથા આ.શ્રી જયધર્મસુરીજી મ. આદીઠાણા તથા શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં ચ...
◙ રામલલ્લાની ત્રણેય પ્રતિમાઓનું ચાલતું ફિનીશીંગ કામ: ટેન્ટ સીટી, ધર્મશાળાઓ અને મંદિર-મઠોમાં યાત્રાળુઓના રહેવાની તેમજ 25 હજાર લોકો માટે 25 સ્થળોએ ભોજનની વ્યવસ્થાની તૈયારીઅયોધ્યા,તા.8રામ મંદિરનું ભવ્ય ભ...
♦ પૂ.પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો એવા મંદિરો, સંતો, અને શાસ્ત્રોની ગરિમા સમગ્ર વિશ્ર્વમાં વધારી છે.: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલરાજકોટ,તા.8 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારા...
રર જાન્યુઆરીએ અયોધ્યા ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થઇ રહ્યા છે ત્યારે રાજકોટમાં બનેલો ધ્વજ દંડ લાગશે. અયોધ્યા રામ મંદિરનો પ.પ ટન વજનનો ધ્વજ દંડ રાજકોટમાં બન્યો, 161 ફુટ ઉંચા રામલલ્લાના મંદિર પર લાગ...
2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ઉતાવળને કારણે પવિત્ર શહેરમાં ઉચ્ચ લાયકાત ધરાવતા પુરોહિતોની માંગ વધી છે. જોબ વર્ણન, જો કે, કેટલીક ખૂબ ચોક્કસ આવશ્યકતાઓને સૂચિબદ્ધ કરે છે જે...
અયોધ્યા, તા.7અત્રે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું કામ પુરું થઇ ચૂક્યું છે. ટૂંક સમયમાં જ અહીંથી ઉદાન શરુ થઇ જશે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસો.ને અહીંના માટે કોડ પણ ફાળવી દીધો ...
રાજકોટ, તા.5 : વલ્લભભાઇ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વાવધાનમાં વૃંદાવન વ્રજ ખાતે વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં તા. 18 નવેમ્બરથી ર4 નવેમ્બર દરમિયાન દિવ્ય વ્રજાનંદ મહામહોત્સવની મંગલ પૂર્ણ...
રાજકોટ, તા.5 : પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે આવેલ શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલય (આનંદ મંગલ શ્ર્વે. મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ)ના આંગણે આગામી તા. પ થી 7 જાન્યુઆરીના પૂ. ભકિતસૂરી સમુદાયના સ...
રાજકોટ,તા.6સંયમ અંગીકાર કરનાર રાજકોટના પનોતા પુત્રી રત્ના મુમુક્ષુ ઉપાસનાબેન શેઠ એવમ્ મુમુક્ષુ આરાધનાબેન ડેલીવાળા..સાધ્વી રત્ના પૂ.પરમ સ્વમિત્રાજી મહાસતિજી એવમ્ પરમ આરાધ્યાજી મ.રાજકોટની ધન્ય ધરા ઉપર પ...
♦ સંવત2080ના નવા વર્ષની નવી આશા, દિવ્ય સ્વપ્ના સાથે શુભ પ્રવેશની ઝલકજનજાગૃતી અભિયાન મંચના પ્રમુખ તખુભારાઠોડ સવંત2079 સાલની ખટી મીઠી યાદીઓને વાગોળતા ને સંવતર080 ના નવી સાલના આશા અને દિવ્ય સ્વપ્ના...
સાળંગપુર,તા.27 : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી...
રાજકોટ,તા.27 : આજે કારતક સુદ પુનમના જૈનોના ચાતુર્માસ પૂર્ણ થયા છે. જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના આજે ચાતુર્માસ પરિવર્તનના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ આજથી શત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ થયો છે. જે લોક...