Dharmik News

08 December 2023 06:07 PM
શ્રી ગોવર્ધન નાથજીનો પાટોત્સવ મનોરથ ઉજવાશે

શ્રી ગોવર્ધન નાથજીનો પાટોત્સવ મનોરથ ઉજવાશે

રાજકોટ,તા.8પંચવટી સોસાયટીમાં ભકિતધામ શ્રી ગોવર્ધન નાથજી વહેલી ખાતે આગામી તા.22 થી 24 સુધી શ્રી ગોવર્ધન નાથજીના પાટોત્સવ મનોરથનું આયોજન કરવામાં આવેલ છે. પૂ.ગો.શ્રી દ્વારકેશલાલજીમ.ના આશીર્વાદથી પૂ.ગો.શ્...

08 December 2023 05:40 PM
શ્રી ગોવર્ધન નાથજીનો પાટોત્સવ મનોરથ ઉજવાશે

શ્રી ગોવર્ધન નાથજીનો પાટોત્સવ મનોરથ ઉજવાશે

રાજકોટ,તા.8પંચવટી સોસાયટીમાં ભકિતધામ શ્રી ગોવર્ધન નાથજી વહેલી ખાતે આગામી તા.22 થી 24 સુધી શ્રી ગોવર્ધન નાથજીના પાટોત્સવ મનોરથનું આયોજન કરવામાં આવેલ છે. પૂ.ગો.શ્રી દ્વારકેશલાલજીમ.ના આશીર્વાદથી પૂ.ગો.શ્...

08 December 2023 05:37 PM
શ્રીમદ્ભાગવત એ જીવન જીવવાનો, ભકિતનો સંદેશ આપે છે: મીરાબેન ભટ્ટ

શ્રીમદ્ભાગવત એ જીવન જીવવાનો, ભકિતનો સંદેશ આપે છે: મીરાબેન ભટ્ટ

રાજકોટ,તા.8શ્રીમદ ભાગવત જીવનમાં જાગવાનો, જીવન જીવવાનો સંદેશ આપે છે. મનુષ્ય જન્મએ મુક્તિનો દ્વાર છે. મુક્તિનો રસ્તો છે જે આ માર્ગે ચાલે છે. તેને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. એમ વ્યાસપીઠ પરથી મીર...

08 December 2023 05:18 PM
હાલાર તીર્થ-આરાધનાધામમાં ચાર મુમુક્ષુ કુમારીનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન: નવદીક્ષિતના નામની ઘોષણા

હાલાર તીર્થ-આરાધનાધામમાં ચાર મુમુક્ષુ કુમારીનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન: નવદીક્ષિતના નામની ઘોષણા

રાજકોટ તા.8 હાલાર તીર્થ-આરાધના ધામ વડાલીયા સિંહણ (તા.જામખંભાળીયા) ખાતે આ.ભ.શ્રી મનમોહનસૂરીશ્ર્વરજી મહારાજ, આ.શ્રી હેમપ્રભસૂરીજી મ. તથા આ.શ્રી જયધર્મસુરીજી મ. આદીઠાણા તથા શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં ચ...

08 December 2023 11:58 AM
અયોધ્યા: ગર્ભગૃહમાં સ્થાપિત કરાયું રામલલ્લાનું આરસનું આસન

અયોધ્યા: ગર્ભગૃહમાં સ્થાપિત કરાયું રામલલ્લાનું આરસનું આસન

◙ રામલલ્લાની ત્રણેય પ્રતિમાઓનું ચાલતું ફિનીશીંગ કામ: ટેન્ટ સીટી, ધર્મશાળાઓ અને મંદિર-મઠોમાં યાત્રાળુઓના રહેવાની તેમજ 25 હજાર લોકો માટે 25 સ્થળોએ ભોજનની વ્યવસ્થાની તૈયારીઅયોધ્યા,તા.8રામ મંદિરનું ભવ્ય ભ...

08 December 2023 11:55 AM
નડિયાદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પૂ.મહંત સ્વામીના વરદહસ્તે પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન

નડિયાદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પૂ.મહંત સ્વામીના વરદહસ્તે પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન

♦ પૂ.પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો એવા મંદિરો, સંતો, અને શાસ્ત્રોની ગરિમા સમગ્ર વિશ્ર્વમાં વધારી છે.: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલરાજકોટ,તા.8 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારા...

07 December 2023 05:27 PM
અયોધ્યાના રામ મંદિરમાં રાજકોટમાં નિર્મિત ધ્વજ દંડ લાગશે

અયોધ્યાના રામ મંદિરમાં રાજકોટમાં નિર્મિત ધ્વજ દંડ લાગશે

રર જાન્યુઆરીએ અયોધ્યા ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થઇ રહ્યા છે ત્યારે રાજકોટમાં બનેલો ધ્વજ દંડ લાગશે. અયોધ્યા રામ મંદિરનો પ.પ ટન વજનનો ધ્વજ દંડ રાજકોટમાં બન્યો, 161 ફુટ ઉંચા રામલલ્લાના મંદિર પર લાગ...

07 December 2023 04:02 PM
અયોધ્યા રામમંદિર માટે શોર્ટ લીસ્ટેડ પૂજારીઓને કઠોર તાલીમ : યોગ્યતાના આકરા માપદંડ : ઇન્ટરવ્યુથી માંડીને ફરજની રસપ્રદ માહિતી

અયોધ્યા રામમંદિર માટે શોર્ટ લીસ્ટેડ પૂજારીઓને કઠોર તાલીમ : યોગ્યતાના આકરા માપદંડ : ઇન્ટરવ્યુથી માંડીને ફરજની રસપ્રદ માહિતી

2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ઉતાવળને કારણે પવિત્ર શહેરમાં ઉચ્ચ લાયકાત ધરાવતા પુરોહિતોની માંગ વધી છે. જોબ વર્ણન, જો કે, કેટલીક ખૂબ ચોક્કસ આવશ્યકતાઓને સૂચિબદ્ધ કરે છે જે...

07 December 2023 02:22 PM
અયોધ્યામાં એરપોર્ટનું કામ પુરું: ટૂંક સમયમાં ઉડાનો શરૂ: ટિકિટ બુકીંગ માટે કોડ જાહેર

અયોધ્યામાં એરપોર્ટનું કામ પુરું: ટૂંક સમયમાં ઉડાનો શરૂ: ટિકિટ બુકીંગ માટે કોડ જાહેર

અયોધ્યા, તા.7અત્રે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું કામ પુરું થઇ ચૂક્યું છે. ટૂંક સમયમાં જ અહીંથી ઉદાન શરુ થઇ જશે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસો.ને અહીંના માટે કોડ પણ ફાળવી દીધો ...

06 December 2023 05:16 PM
દિવ્ય વ્રજાનંદ મહામહોત્સવ ધર્મોલ્લાસ સાથે સંપન્ન

દિવ્ય વ્રજાનંદ મહામહોત્સવ ધર્મોલ્લાસ સાથે સંપન્ન

રાજકોટ, તા.5 : વલ્લભભાઇ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વાવધાનમાં વૃંદાવન વ્રજ ખાતે વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં તા. 18 નવેમ્બરથી ર4 નવેમ્બર દરમિયાન દિવ્ય વ્રજાનંદ મહામહોત્સવની મંગલ પૂર્ણ...

06 December 2023 05:12 PM
જાન્યુ.માં શ્રી પાર્શ્વપ્રભુના જન્મ-દીક્ષા કલ્યાણક નિમિત્તે પોષ દશમી અઠ્ઠમ તપ આરાધનાનું દિવ્ય આયોજન

જાન્યુ.માં શ્રી પાર્શ્વપ્રભુના જન્મ-દીક્ષા કલ્યાણક નિમિત્તે પોષ દશમી અઠ્ઠમ તપ આરાધનાનું દિવ્ય આયોજન

રાજકોટ, તા.5 : પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે આવેલ શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલય (આનંદ મંગલ શ્ર્વે. મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ)ના આંગણે આગામી તા. પ થી 7 જાન્યુઆરીના પૂ. ભકિતસૂરી સમુદાયના સ...

06 December 2023 05:11 PM
શનિવારે રોયલ પાર્ક ઉપાશ્રયે નવ-નવ પૂ.પરમ મહાસતિજીઓનો પંચમ સંયમ જયંતિ નિમિતે અનુમોદના-શુભેચ્છા કાર્યક્રમ

શનિવારે રોયલ પાર્ક ઉપાશ્રયે નવ-નવ પૂ.પરમ મહાસતિજીઓનો પંચમ સંયમ જયંતિ નિમિતે અનુમોદના-શુભેચ્છા કાર્યક્રમ

રાજકોટ,તા.6સંયમ અંગીકાર કરનાર રાજકોટના પનોતા પુત્રી રત્ના મુમુક્ષુ ઉપાસનાબેન શેઠ એવમ્ મુમુક્ષુ આરાધનાબેન ડેલીવાળા..સાધ્વી રત્ના પૂ.પરમ સ્વમિત્રાજી મહાસતિજી એવમ્ પરમ આરાધ્યાજી મ.રાજકોટની ધન્ય ધરા ઉપર પ...

29 November 2023 04:28 PM
સંવત 2079મું વર્ષ આશા-નિરાશાના અનેક પડકારો સાથે ‘કભી ખુશી કભી ગમ’ના સંભારણા સાથે વિદાય થય

સંવત 2079મું વર્ષ આશા-નિરાશાના અનેક પડકારો સાથે ‘કભી ખુશી કભી ગમ’ના સંભારણા સાથે વિદાય થય

♦ સંવત2080ના નવા વર્ષની નવી આશા, દિવ્ય સ્વપ્ના સાથે શુભ પ્રવેશની ઝલકજનજાગૃતી અભિયાન મંચના પ્રમુખ તખુભારાઠોડ સવંત2079 સાલની ખટી મીઠી યાદીઓને વાગોળતા ને સંવતર080 ના નવી સાલના આશા અને દિવ્ય સ્વપ્ના...

27 November 2023 05:16 PM
પૂનમ નિમિત્તેશ્રીકષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર

પૂનમ નિમિત્તેશ્રીકષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર

સાળંગપુર,તા.27 : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી...

27 November 2023 05:15 PM
જિનાલયોમાં આજે શત્રુંજયતીર્થ પટ્ટના વિધિ વિધાન સાથે દર્શન કરતાં ભાવિકો

જિનાલયોમાં આજે શત્રુંજયતીર્થ પટ્ટના વિધિ વિધાન સાથે દર્શન કરતાં ભાવિકો

રાજકોટ,તા.27 : આજે કારતક સુદ પુનમના જૈનોના ચાતુર્માસ પૂર્ણ થયા છે. જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના આજે ચાતુર્માસ પરિવર્તનના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ આજથી શત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ થયો છે. જે લોક...

Advertisement
Advertisement