► રાજકોટ, ઘેલા સોમનાથ, પ્રભાસપાટણ, જુનાગઢ, જડેશ્વર સહિતના ગામો-શહેરોમાં શિવભકતોની ભારે ભીડ: મંદિરોમાં શિવનાદ ગુંજયોરાજકોટ તા.11 : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે શ્રાવણ મહિનાનો ચોથો અને અંતિમ ...
રાજકોટ, તા. 6 : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 37 વર્ષથી અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ 38મી શોભાયાત્રાનું અભુતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યું છે...
રાજકોટ,તા.6 : આવતીકાલે કામણગારા કાનુડાના જન્મ વધામણાનો અવસર હૈયાના હેતથી વધાવાશે.લોકોમાં કૃષ્ણજન્માષ્ટમી ઉજવણીનો અદમ્ય ઉત્સાહ અને થનગનાટ વ્યાપેલો છે. આજે શીતળા સાતમ છે. આવતીકાલે મંદિરો, હવેલીઓમાં ભગવા...
રાજકોટ તા.6 : શ્રી કૃષ્ણની શોભાયાત્રાના અધ્યક્ષ અને યુવા જોશીલા અગ્રણી એવા ભાર્ગવભાઈ નરેન્દ્રભાઈ સોલંકીએ લોકોને યાત્રામાં ઉમટી પડવા હાકલ કરી છે. કાલે સવારે 8 વાગ્યે મવડી ચોકથી યાત્રા પ્રસ્થાન કરશે. મો...
પ્રવીણકાકા મણીઆર સંકુલમાં આવેલા શશીકાંત જી. બદાણી- દયાબેન જી. શેઠ ગુજરાતી - અંગ્રેજી માધ્યમના સરસ્વતી શિશુમંદિર મારૂતિનગર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના રણછ...
રાજકોટ, તા. 6 : કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતિકસમા કોટેશ્વર મહાદેવ મંદિરે તા. 7ને શ્રાવણ વદ આઠમને ગુરૂવારના શુભદિને કૃષ્ણ જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે. મંદિરમાં શ્રીકૃષ્ણની આકર્ષક મઢુલી અને ઝુલો તૈયાર ક...
રાજકોટ, તા. 6 : આવતીકાલે કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભવ્ય રીતે ઉજવાશે ઠેર ઠેર શોભાયાત્રાના આયોજનો થયા છે તેમજ મંદિરોમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વ ઉજવાશે. સૌરાષ્ટ્રભરની...
(ધર્મેશ કલ્યાણી દ્વારા), જસદણ તા. 6 વૈષ્ણવ સંપ્રદાયના પવિત્ર તીર્થ સ્થળ નાથદ્વારામાં તારીખ 7-9-2023 ના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મંગળા દર્શન (પંચામૃત) દર્શન વહેલી સવારે 4.45 કલાકે ખુલશે અને દો...
► લીંબડી મોટા મંદિરનાં મહંત લાલદાસ બાપુ સહિતના સંતો-મહંતો-મહા મંડલેશ્વરો આક્રમક: 20 થી વધુ મહત્ત્વનાં ઠરાવો પસાર કરાશે(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. 5 : લીંબડીના મનદીપ પાર્ટી પ્લોટ ખાતે આ મહા સંમેલન યોજાશે. ...
(જગદીશ રાઠોડ) ઉપલેટા, તા.5 : વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવ શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામી નારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ...
♦ લીંબડીમાં સનાતની સાધુ-સંતો સંમેલનમાં રણનીતિ ઘડાશે : સરકાર સાથેની બેઠકમાં અનેક મહત્વના નિર્ણય છતાં સંતોના એલફેલ વિધાનો વિશે કચવાટરાજકોટ, તા. 5સાળંગપુર ખાતે હનુમાનજીના ભીંતચિત્રોના મામલે છેલ્લા ...
રાજકોટ તા.4 કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતિકસમા શ્રી કોટેશ્ર્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે સાંજે ઓમકાર મહાઆરતી યોજાશે. સાથે 108 દીપદાન દીપમાળાના અદભુત દર્શન યોજાશે. સાંજે શ્રૃંગાર દર્શન...
વઢવાણ,તા.4નાગ પાંચમ 2023નો તહેવાર શ્રાવણ વદ પાંચમને તારીખ 4-9ને સોમવારના દિવસે ઠેર ઠેર ભક્તજનો દ્વારા ભાવપૂર્વક ઉજવવામાં આવશે. ત્યારે નાગ મંદિરોમાં જિલ્લાના થાનગઢ ખાતે આવેલ વાસુકીદાદાનું ઐતિહાસિક મહત્...
રાજકોટ, તા. 4સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાળંગપુરમાં રામભકત હનુમાનને નિલકંઠવર્ણીની સેવા કરતા દર્શાવાયા અને તે અંગેની ચિત્રો જે રીતે મુકવામાં આવેલ છે તે અંગેના સર્જાયેલા વિવાદમાં અંતે સરકારે ઝુકાવ્યું...
► કઈ રીતે થયું મંદિરનું નિર્માણ ?આશરે 72વર્ષ પહેલા એટલે કે 1952ના વર્ષમાં જ્યારે રાજપાર્ક વિસ્તાર પાસે રેલ્વે સ્ટેશન આવેલ હતું અને ત્યાંથી ટ્રેન પસાર થઈ હતી તે સમયે ત્યાં હઠીલા હનુમાનનું મંદિર બનાવવામ...