♦ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા 31 ડિસેમ્બર 2023 સુધીમાં 70 સ્તંભોમાં મૂર્તિઓનું કોતર કામ થશેઅયોધ્યા,તા.7રામલલાના રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ તેને લઈને...
► પાટીદાર સમાજ હંમેશા અન્ય તમામ સમાજ સાથે રાખીને ચાલશે: નરેશ પટેલ : ખોડલધામનું કાર્યક્ષેત્ર માત્ર ધાર્મિકતા પુરતું સિમિત નથી, શૈક્ષણિક, સામાજીક, તબીબી સેવાઓ પ્રદાન કરવામાં પણ અગ્રેસરરાજકોટ,તા.6 : શ્રી...
કોંગ્રેસ સાંસદ અને નેતા રાહુલ ગાંધી આજે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. જયાં તેમણે બાબા કેદારનાથના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત ભકતોને પોતાના હસ્તે ચા પીવડાવી હતી અને ઉષ્માભેર શ્રદ્ધાળુઓ...
અયોધ્યા,તા.6રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આ અવસર પર થનારા ખર્ચને પારદર્શી બનાવવા માટેની વ્યવસ્થા નિશ્ચિત કરી છે. તેના માટે ટ્રસ્ટે અલગથી એક બ...
◙ કેદારનાથની આધ્યાત્મિક યાત્રામાં રાહુલ રહેશે એકાંતવાસમાંકેદારનાથ,તા.6કોંગ્રેસ નેતા સાંસદ રાહુલ ગાંધી ગઈકાલે એકાએક પોતાની આધ્યાત્મિક યાત્રા પર કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેઓ દર્શન અને પૂજા-અર્ચનમ...
♦ વિ.હિ.પ.ની આ યોજના વિપક્ષના જાતિગત મત ગણતરી અને ઓબીસી સમુદાયની ભાગીદારીનાં દાવ સામે માસ્ટર સ્ટ્રોક?નવી દિલ્હી,તા.4વિશ્ર્વ હિન્દુ પરિષદનુ રામ મંદિરના ઉદઘાટનના માધ્યમથી હિન્દુ સમુદાયોને એકબીજાની...
(રાજેશ ઠકરાર)વેરાવળ,તા.3રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પ્રસિદ્ધ અભિનેત્રી સુશ્રી કંગના રાણાવત સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી તેમજ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટ તરફથી મુખ્ય ...
◙ 500 મીટર સુધી રામલલ્લાની મૂર્તિઓ ઉંચકીને ગર્ભગૃહમાં બિરાજમાન કરાશે: ચલ મૂર્તિઓ તરીકે ઓળખાતી અને હાલ કામચલાઉ મંદિરમાં ભગવાન શ્રીરામને મુખ્ય મંદિરમાં લઈ જવાના કાર્યક્રમમાં યોગી અને ભાગવત પણ જોડાશેઅયોધ...
માનવ સેવાની જ્યોત પ્રગટાવી અનેક રાજ્ય માં આશ્રમોમાં માનવસેવા નો પ્રકાશ ફેલાવી રોટી પે રોટી રાખો ના સૂત્ર આપી સદગુરુ ભગવાન રણછોડદાસજી મહારાજના આશીર્વાદ અને પૂ .હરિચરણદાસજી મહારાજની કૃપાથી ગોંડલમાં ચાલી...
ભાવનગર, તા.3 : 4 નવેમ્બરના રોજ શનિ કુંભ રાશિમાં સીધો ગોચર માં ફરશે શનિ ના કારણે ઇઝરાયેલ ચાલતા યુદ્ધમાં વધારો જોવા મળશે , દેશમાં અંદરો અંદર યુદ્ધ જેવો માહોલ થશે. અને તે આગ ભડકે બળશે મોટા મોટા રાજકારણીઓ...
જામ ખંભાળિયા, તા.3 : બોલીવૃડના જાણીતા હિરોઈન કંગના રાણાવતએ ગઈકાલે સાંજે દેવભૂમિ દ્વારકાના ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ અને દ્વારકાધીશ સહિતના વિવિધ મંદિરોમાં દર્શન કર્યા હતા. જાણીતા એક્ટ્રેસ કંગના રાણાવત...
અયોધ્યા,તા. 3 : રામ લલ્લાના જીવન અભિષેકની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. 5 નવેમ્બરે હળદરથી રંગીન અક્ષત રામલલાને અર્પણ કરવામાં આવશે. 45 પ્રાંતોમાં અક્ષતનું વિતરણ કરવામાં આવશે. અક્ષત સ્થળ પર જ તમામ પ્રાંતોમાં...
નવી દિલ્હી: ભારતના ડીજીટલ સ્વપ્નાને સાકાર કરવા માટે મોદી સરકારની તૈયારીમાં હવે આગામી સમયમાં મંદિરોથી લઈને પંચાયત સુધીના પેમેન્ટ પણ ડીજીટલ થઈ જશે અને તેમાં રીસીપ્ટ પણ તાત્કાલીક જે તે મંદિર-પંચાયત તરફથી...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા.1 : ભાવનગર જિલ્લાના મહુવા વડલી ખાતે શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ભૂતનાથ’ ચાલી રહી છે. આજના કથા પ્રસંગો સાથે શ્રી મોરારિબાપુએ પોતાનું કર્તવ્ય ન છોડવા ભ...
અયોધ્યા તા.1 : અત્રે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય તૈયારી ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહા શિવરાત્રી સુધી 48 દિવસનું અનુષ્ઠાન થશે.જેમાં દેશભરમાં અને વિદેશોમાં રહેતા પ્રવાસી ભારતીય પણ સામ...