Dharmik News

07 November 2023 09:50 AM
Ayodhya Ram Temple : અયોધ્યામાં રામમંદિરના 14 સુવર્ણજડિત દ્વાર તૈયાર

Ayodhya Ram Temple : અયોધ્યામાં રામમંદિરના 14 સુવર્ણજડિત દ્વાર તૈયાર

♦ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા 31 ડિસેમ્બર 2023 સુધીમાં 70 સ્તંભોમાં મૂર્તિઓનું કોતર કામ થશેઅયોધ્યા,તા.7રામલલાના રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ તેને લઈને...

06 November 2023 04:56 PM
દક્ષિણ ભારતમાં બનશે ખોડલધામ સેવા સંકુલ

દક્ષિણ ભારતમાં બનશે ખોડલધામ સેવા સંકુલ

► પાટીદાર સમાજ હંમેશા અન્ય તમામ સમાજ સાથે રાખીને ચાલશે: નરેશ પટેલ : ખોડલધામનું કાર્યક્ષેત્ર માત્ર ધાર્મિકતા પુરતું સિમિત નથી, શૈક્ષણિક, સામાજીક, તબીબી સેવાઓ પ્રદાન કરવામાં પણ અગ્રેસરરાજકોટ,તા.6 : શ્રી...

06 November 2023 04:14 PM
કેદારનાથમાં રાહુલનો ભંડારો, ભાવિકોને ભોજન પીરસ્યું

કેદારનાથમાં રાહુલનો ભંડારો, ભાવિકોને ભોજન પીરસ્યું

કોંગ્રેસ સાંસદ અને નેતા રાહુલ ગાંધી આજે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. જયાં તેમણે બાબા કેદારનાથના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત ભકતોને પોતાના હસ્તે ચા પીવડાવી હતી અને ઉષ્માભેર શ્રદ્ધાળુઓ...

06 November 2023 10:45 AM
રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ટ્રસ્ટે ખોલ્યું એક અલગ બેન્ક ખાતુ

રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ટ્રસ્ટે ખોલ્યું એક અલગ બેન્ક ખાતુ

અયોધ્યા,તા.6રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આ અવસર પર થનારા ખર્ચને પારદર્શી બનાવવા માટેની વ્યવસ્થા નિશ્ચિત કરી છે. તેના માટે ટ્રસ્ટે અલગથી એક બ...

06 November 2023 09:27 AM
રાહુલ ગાંધી અચાનક કેદારનાથ પહોંચ્યા: પીએમ મોદી વાળી કુટિયામાં લગાવશે ધ્યાન!

રાહુલ ગાંધી અચાનક કેદારનાથ પહોંચ્યા: પીએમ મોદી વાળી કુટિયામાં લગાવશે ધ્યાન!

◙ કેદારનાથની આધ્યાત્મિક યાત્રામાં રાહુલ રહેશે એકાંતવાસમાંકેદારનાથ,તા.6કોંગ્રેસ નેતા સાંસદ રાહુલ ગાંધી ગઈકાલે એકાએક પોતાની આધ્યાત્મિક યાત્રા પર કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેઓ દર્શન અને પૂજા-અર્ચનમ...

04 November 2023 11:42 AM
રામ મંદિરના ઉદઘાટન સમયે દેશના પાંચ લાખ મંદિરોમાં પૂજામાં વિ.હિ.પ. દરેક જાતિના લોકોને સામેલ કરશે

રામ મંદિરના ઉદઘાટન સમયે દેશના પાંચ લાખ મંદિરોમાં પૂજામાં વિ.હિ.પ. દરેક જાતિના લોકોને સામેલ કરશે

♦ વિ.હિ.પ.ની આ યોજના વિપક્ષના જાતિગત મત ગણતરી અને ઓબીસી સમુદાયની ભાગીદારીનાં દાવ સામે માસ્ટર સ્ટ્રોક?નવી દિલ્હી,તા.4વિશ્ર્વ હિન્દુ પરિષદનુ રામ મંદિરના ઉદઘાટનના માધ્યમથી હિન્દુ સમુદાયોને એકબીજાની...

03 November 2023 04:51 PM
અભિનેત્રી કંગના રાણાવતે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવ્યું

અભિનેત્રી કંગના રાણાવતે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવ્યું

(રાજેશ ઠકરાર)વેરાવળ,તા.3રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પ્રસિદ્ધ અભિનેત્રી સુશ્રી કંગના રાણાવત સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી તેમજ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટ તરફથી મુખ્ય ...

03 November 2023 03:13 PM
વડાપ્રધાન મોદી રામલલ્લાની મૂર્તિઓ જાતે ઉંચકી ગર્ભગૃહમાં પુન: પ્રાણપ્રતિષ્ઠા કરાવશે

વડાપ્રધાન મોદી રામલલ્લાની મૂર્તિઓ જાતે ઉંચકી ગર્ભગૃહમાં પુન: પ્રાણપ્રતિષ્ઠા કરાવશે

◙ 500 મીટર સુધી રામલલ્લાની મૂર્તિઓ ઉંચકીને ગર્ભગૃહમાં બિરાજમાન કરાશે: ચલ મૂર્તિઓ તરીકે ઓળખાતી અને હાલ કામચલાઉ મંદિરમાં ભગવાન શ્રીરામને મુખ્ય મંદિરમાં લઈ જવાના કાર્યક્રમમાં યોગી અને ભાગવત પણ જોડાશેઅયોધ...

03 November 2023 11:52 AM
પૂ.શ્રી હરિચરણદાસજી મ.મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સેવા કેમ્પો યોજાયા

પૂ.શ્રી હરિચરણદાસજી મ.મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સેવા કેમ્પો યોજાયા

માનવ સેવાની જ્યોત પ્રગટાવી અનેક રાજ્ય માં આશ્રમોમાં માનવસેવા નો પ્રકાશ ફેલાવી રોટી પે રોટી રાખો ના સૂત્ર આપી સદગુરુ ભગવાન રણછોડદાસજી મહારાજના આશીર્વાદ અને પૂ .હરિચરણદાસજી મહારાજની કૃપાથી ગોંડલમાં ચાલી...

03 November 2023 11:30 AM
કાલથી શનિ ગ્રહનો કુંભ રાશિમાં ગોચર પ્રવેશ: ફળ કથન

કાલથી શનિ ગ્રહનો કુંભ રાશિમાં ગોચર પ્રવેશ: ફળ કથન

ભાવનગર, તા.3 : 4 નવેમ્બરના રોજ શનિ કુંભ રાશિમાં સીધો ગોચર માં ફરશે શનિ ના કારણે ઇઝરાયેલ ચાલતા યુદ્ધમાં વધારો જોવા મળશે , દેશમાં અંદરો અંદર યુદ્ધ જેવો માહોલ થશે. અને તે આગ ભડકે બળશે મોટા મોટા રાજકારણીઓ...

03 November 2023 11:26 AM
દ્વારકાધીશ, નાગેશ્વર, બેટ દ્વારકામાં શીશ ઝુકાવતા કવીન કંગના રાણાવત

દ્વારકાધીશ, નાગેશ્વર, બેટ દ્વારકામાં શીશ ઝુકાવતા કવીન કંગના રાણાવત

જામ ખંભાળિયા, તા.3 : બોલીવૃડના જાણીતા હિરોઈન કંગના રાણાવતએ ગઈકાલે સાંજે દેવભૂમિ દ્વારકાના ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ અને દ્વારકાધીશ સહિતના વિવિધ મંદિરોમાં દર્શન કર્યા હતા. જાણીતા એક્ટ્રેસ કંગના રાણાવત...

03 November 2023 11:20 AM
5 નવેમ્બરે રામ મંદિરમાં વિશેષ અક્ષત પૂજન, 45 પ્રાંતોમાં વિતરણ

5 નવેમ્બરે રામ મંદિરમાં વિશેષ અક્ષત પૂજન, 45 પ્રાંતોમાં વિતરણ

અયોધ્યા,તા. 3 : રામ લલ્લાના જીવન અભિષેકની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. 5 નવેમ્બરે હળદરથી રંગીન અક્ષત રામલલાને અર્પણ કરવામાં આવશે. 45 પ્રાંતોમાં અક્ષતનું વિતરણ કરવામાં આવશે. અક્ષત સ્થળ પર જ તમામ પ્રાંતોમાં...

01 November 2023 05:02 PM
હવે મંદિરના દાનથી પંચાયતના પેમેન્ટ તમામ ડિજિટલ સીસ્ટમથી થશે

હવે મંદિરના દાનથી પંચાયતના પેમેન્ટ તમામ ડિજિટલ સીસ્ટમથી થશે

નવી દિલ્હી: ભારતના ડીજીટલ સ્વપ્નાને સાકાર કરવા માટે મોદી સરકારની તૈયારીમાં હવે આગામી સમયમાં મંદિરોથી લઈને પંચાયત સુધીના પેમેન્ટ પણ ડીજીટલ થઈ જશે અને તેમાં રીસીપ્ટ પણ તાત્કાલીક જે તે મંદિર-પંચાયત તરફથી...

01 November 2023 12:15 PM
કોઇના કયારામાં જતાં પાણીના ધોરિયાને પાવડા મારીને પાણી વાળી ન લે તે સનાતન ધર્મ: પૂજ્ય મોરારી બાપુ

કોઇના કયારામાં જતાં પાણીના ધોરિયાને પાવડા મારીને પાણી વાળી ન લે તે સનાતન ધર્મ: પૂજ્ય મોરારી બાપુ

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.1 : ભાવનગર જિલ્લાના મહુવા વડલી ખાતે શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ભૂતનાથ’ ચાલી રહી છે. આજના કથા પ્રસંગો સાથે શ્રી મોરારિબાપુએ પોતાનું કર્તવ્ય ન છોડવા ભ...

01 November 2023 11:59 AM
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી લઈને મહા શિવરાત્રી સુધી 48 દિવસ ચાલશે અનુષ્ઠાન

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી લઈને મહા શિવરાત્રી સુધી 48 દિવસ ચાલશે અનુષ્ઠાન

અયોધ્યા તા.1 : અત્રે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય તૈયારી ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહા શિવરાત્રી સુધી 48 દિવસનું અનુષ્ઠાન થશે.જેમાં દેશભરમાં અને વિદેશોમાં રહેતા પ્રવાસી ભારતીય પણ સામ...

Advertisement
Advertisement