મુંબઈ: મહારાષ્ટ્રમાં કોલ્હાપુર બાદ હવે જલગાંવમાં હિંસા ભડકી ઉઠી છે. આ શહેરના અમલનેસ વિસ્તારમાં બે જૂથો વચ્ચે ગઈકાલે રાત્રીના અથડામણ થઈ હતી. કેટલાક લોકોએ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં તોડફોડ કરતા ...
મોડાસા તા.8 : મહારાષ્ટ્રન નાસીકથી નિકળેલા 124 ઉંટ લુણાવાડા થઈને અરવલ્લીમાં આગમન થતાં ટ્રાફીક પોલીસે રક્ષણ આપ્યું હતું. ઉંટની સુરક્ષા માટે આગળ પાછળ પોલીસના જવાનો તૈનાત કરાયા હતા. મહારાષ્ટ્ર સરકારે પકડે...
મુંબઈ તા.11 : મુંબઈની એક અદાલતે આઈઆઈટી બોમ્બેનાં છાત્ર દર્શન સોલંકીની આત્મહત્યાના મામલામાં ધરપકડ થયેલ છાત્ર અરમાન ખત્રીને અદાલતે જામીન પર છોડયો છે.કોર્ટે જણાવ્યું હતું કે માત્ર સુસાઈડ નોટમાં લાગેલ આરો...
મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી અફડાતફડીમાં હવે એનસીપીના નંબર-ટુ નેતા અજીત પવાર હવે ‘કેસરીયા’ કરવાની તૈયારીમાં છે. તે સમયે મુખ્યમંત્રી હવે અજીત પવાર ભાવી મુખ્યમંત્રી એવા પોષ્ટર લાગતા રસ...
અહમદનગર (મહારાષ્ટ્ર) તા.13 : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી બાદ હવે વરિષ્ઠ સમાજ સેવક અન્ના હજારેને મારી નાખવાની ધમકી મળે છે અને આ ધમકી હજારેના ગૃહ જિલ્લા અહમદનગરના શ્રી...
રાજકોટ,તા.31 : ભારતમાં તેના જેવું સૌપ્રથમ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ એટલે કે ધ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર શુક્રવારે 31 માર્ચ 2023ના રોજ ખુલ્લુ મૂકવામાં આવેલ છે.જેમાં ભારત અને વિશ્વના પ્રેક્ષકો ...
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) તા.30 : મહારાષ્ટ્રનાં છત્રપતિ સંભાજીનગરનાં કિરાડપુરા વિસ્તારમાં બે સંપ્રદાયનાં જુથ વચ્ચે અથડામણ થતા સામસામો પથ્થરમારો થયો હતો અને રામ મંદિરની બહાર ડઝનબંધ વાહનોને આગ લગાવી જોરદાર ...
અમદાવાદ, તા.21 : અમદાવાદથી રવિવારે પણ વંદે ભારત અને શતાબ્દી ટ્રેન શરૂ કરવા સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવને રજુઆત કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે રવિવારે શતાબ...
મુંબઈ તા.21: મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્નિ અમૃતા ફડણવીસને લાંચ આપવાનો પ્રયાસ કરનાર ક્રિકેટ બુકી અનિલ જયસિંઘાનીને મુંબઈ પોલીસે લગભગ 750 કિલોમીટરની ફિલ્મી સ્ટાઈલથી ચેઈઝ કર્યા બ...
વઢવાણ, તા. 18 : 11,80,000 વર્ષ પ્રાચીન ત્રીજા ક્રમની પ્રાચીનતા ધરાવતા શંખેશ્વર પ્રભુ જેમ ગુજરાતમાં છે. રાજસ્થાનમા જીરાવલા પ્રભુ બિરાજમાન છે.એમ મહારાષ્ટ્રમા અંતરિક્ષ પ્રભુનો અચિંત્ય પ્રભાવ છે. પૂર્વે થ...