મુંબઈ તા.12 : મની લોન્ડ્રીંગના કેસમાં મહારાષ્ટ્રના પુર્વ મૃહમંત્રી અને એનસીપીના નેતા અનિલ દેશમુખ (ઉ.વ.74)ને બોમ્બે હાઈકોર્ટે જામીન પર મુક્તિ આપી છે. મની લોન્ડ્રીંગના કેસમાં દેશમુખને આજે જામીન મળ્યા છે...
મુંબઈ તા.30 : મહારાષ્ટ્રમાં બાળકોમાં ઓરીનો રોગ ચિંતાજનક રીતે વધતો જાય છે. રાજયના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષની શરૂઆતમાં અત્યાર સુધીમાં 717 ઓરીના કેસ બહાર આવ્યા છે અને અત્યાર સુધીમાં એકલા મ...
મુંબઈ તા.28 : ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર) વિષે જે ટિપ્પણી કરી હતી તેને લઈને વિવાદ સર્જાયો છે. તેમાં વધુ એક નેતાએ વિરોધ કર્યો છે. આ ટિપ્પણીને લ...
મુંબઈ : ઠાકરે જૂથના નેતા સંજય રાઉતને પત્રા ચાલ કૌભાંડ કેસમાં જામીન મળી ગયા છે. પત્રા ચાલ કૌભાંડ કેસમાં પીએમએલએ કોર્ટમાંથી તેમને મોટી રાહત મળી છે. તેમજ આ કેસમાં કોર્ટે પ્રવિણ રાઉતના જામીન પણ મંજૂર કર્ય...
મુંબઈ,તા. 8 : મહારાષ્ટ્રના એનસીપીના નેતા અને પૂર્વ મંત્રી જિતેન્દ્ર આહવાડ અને તેના સમર્થકોએ ગઇકાલે સાંજે થાણેમાં પીવીઆર મલ્ટી પ્લેક્સમાં મરાઠી ફિલ્મ હર હર મહાદેવ ફિલ્મનું પ્રદર્શન રોકાવી દીધું હતું. અ...
કન્યાકુમારીથી કાશ્મીર સુધીની કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ 61માં દિવસે મહારાષ્ટ્રમાં પ્રવેશી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાથમાં મશાલ સાથે નાંદેડમાં પ્રવેશ્યા હતા. બોર્ડર પર તેલંગણાના ...
મુંબઇ,તા.4 : મુંબઇની એક અદાલતમાં અજબ ગજબ કિસ્સો બહાર આવ્યો હતો. અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ગેંગનો સાગરીત ગેંગસ્ટર એઝાઝ લાકડાવાલા કોર્ટમા મરેલા મચ્છરો ભરેલી બોટલ લઇને પહોંચ્યો હતો, જે જજને દેખાડીને કહયું હત...