મુંબઈ શેરબજારમાં આજે પ્રારંભીક સુધારા બાદ આક્રમણકારી વેચવાલીથી મંદીનો આંચકો અનુભવાયો હતો. સળંગ બે મહિનાથી તેજી બાદ કરેકશનની અટકળોને કારણે નવી લેવાલીમાં સાવચેતી રાખવામાં આવતી હતી. હેવીવેઈટ શેરો પાછા પડ...
► ફુગાવા સામે રક્ષણ ઉપરાંત ડોલર પરની નિર્ભરતા ઘટાડવાનો વ્યુહ: આરબીઆઈ પાસે 795 ટન સોનુ જેમાં 437.32 વિદેશમાં ‘સેઈફ કસ્ટડી’માં રખાયું છેમુંબઈ: સૌથી સલામત રોકાણ માટે સોનુ ભારતના ઘરોથી રીઝર્વ ...
નવી દિલ્હી તા.8 : ભારતમાં અર્થતંત્ર વિશે ભલે ગુલાબી ચિત્ર રજુ થઈ રહ્યું હોય પરંતુ વિશ્વનાં અન્ય દેશોમાં હાલત ખરાબ છે અને તેને કારણે દુનિયાભરમાં અબજપતિઓની સંખ્યામાં સાડા ત્રણ ટકાનો ઘટાડો થયો છે. અમેરિક...
નવી દિલ્હી તા.7 : મારૂતી જીમ્મીની આતુરતાથી રાહ જોતા લોકો માટે ગુડ ન્યુઝ છે. મારૂતીએ સસ્તામાં લોંચ કરી છે દમદાર 5 ડોર એસયુવી જીમ્નીકંપનીએ અધિકૃત રીતે ભારતીય બજારમાં મારૂતી સુઝુકી દમદાર 5 ડોર ઓફ રોડીંગ ...
અમદાવાદ તા.7 : શેરબજારમાં છેલ્લા બે મહિનાથી તેજીનો માહોલ છે અને મોટાભાગના શેરોમાં સારો એવો ભાવવધારો થયો છે ત્યારે ગુજરાતની કંપનીઓમાં રોકાણ ધરાવતા ઈન્વેસ્ટરો પણ માલામાલ થયા છે. ગુજરાતની કંપનીઓએ છેલ્લા ...
► બિલ્ડરોનાં આંતરિક વ્યવહારોમાં 2000ની રદ નોટ ફરવા લાગી: ગ્રાહકો પાસેથી પણ સ્વીકારવા લાગ્યા: બારોબાર એકસચેંજ કમીશન નીચા આવી ગયારાજકોટ તા.6 : રૂા.2000 ના દરની ચલણી નોટો પાછી ખેચવાની રિઝર્વ બેન્કની જાહે...
રાજકોટ તા.7મુંબઈ શેરબજારમાં તેજીનો દોર હોય તેમ આજે ઓલરાઊન્ડ લેવાલીથી મોટાભાગનાં શેરો ઉંચકાવા સાથે સેન્સેકસ 362 પોઈન્ટના ઉછાળાથી 63000 ની સપાટી કુદાવી ગયો હતો.શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને હતી.પસંદ...
નવી દિલ્હી તા.7 : વિશ્વ બેન્કે ભારતીય અર્થ વ્યવસ્થા આ વર્ષે 6.3 ટકાના દરે વધવાનુ અનુમાન વ્યકત કર્યું છે. જે મુખ્ય દેશોમાં સૌથી વધુ છે. આ વિશ્વ બેન્કનાં જાન્યુઆરીમાં લગાવવામાં આવેલા ગત અનુમાનથી 0.3 ટકા...
નવી દિલ્હી: દેશના કરોડો કર્મચારીઓના નિવૃતિ સહિતના લાભો માટે જાણીતા એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ દ્વારા હવે તેની પાસેના જંગી ભંડોળમાં સારુ વળતર મેળવવા શેરબજારમાં વધુ નાણા રોકવા માટે નાણા મંત્રાલયની મંજુરી ...
રાજકોટ તા.5 : મુંબઈ શેરબજારમાં આજે તેજીનો કરંટ રહ્યો હતો હેવીવેઈટ શેરોમાં ઓલરાઉન્ડ લેવાલીથી સેન્સેકસમાં 236 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને થઈ હતી. વિશ્ર્વ બજારોની તેજી તથ...
હાલ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે અને તેઓ તેમની સાથે પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિન્દરસિંહ રાજા પણ છે પરંતુ તેમની કારને કેટલાક શીખોએ ઘેરાવ કરતા તેઓ માટે ભાગવું પડયું હતું. તેમને એક વિડીયો વાયરલ કર્ય...
રાજકોટ તા.3 : ખાદ્યતેલોમાં એકધારી મંદીમાંથી કળ વળી હોય તેમ આજે સતત બીજા દિવસે ભાવવધારો થયો હતો. જુદા-જુદા તેલમાં ડબ્બે રૂા.10થી15નો સુધારો હતો. રાજકોટમાં સીંગતેલ ડબ્બે 10ના સુધારાથી 2690 થી 2740 હતું....
રાજકોટ તા.3 : શેરબજારમાં સામાન્ય ઈન્વેસ્ટરોની સંખ્યા સતત વધી રહી છે અને શેરબ્રોકીંગ હાઉસોનાં વોલ્યુમ ટર્નઓવરમાં મોટો વધારો થઈ રહ્યો છે.ત્યારે નેશનલ સ્ટોક એકસચેંજ દ્વારા સબબ્રોકરો પર નવો બોજ ઝીંકવામાં ...
► બેન્કોમાં રૂા.2000ની નોટોની જમા થાપણો વધવા લાગી: રાષ્ટ્રીયકૃત પંજાબ નેશનલ બેન્ક તથા ખાનગી ક્ષેત્રની એકસીસ બેન્ક દ્વારા ગઈકાલથી જ દર ઘટાડી દેવાયા: અન્ય બેન્કો પણ અનુસરશેમુંબઈ: દેશમાં હવે વ્યાજદર વધાર...
રાજકોટ તા.2મુંબઈ શેરબજારમાં આજે તેજીનો ઝોક રહ્યો હતો. હેવીવેઈટ શેરોમાં ધુમ લેવાલીથી સેન્સેકસમાં 150 પોઈન્ટનો ઉછાળો હતો. શેરબજારમાં આજે માનસ પ્રોત્સાહક હતું. પસંદગીના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલી હતી. વિદેશ...