ન્યુ દિલ્હી,તા.7 પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ પ્રણવ માય ફાધર પુસ્તક લખ્યું છે. શર્મિષ્ઠાએ તેમાં લખ્યું છે કે એકવાર તેમના પિતા પૂર્વ પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે...
જયપુર,તા.7રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને જયપુરમાં તેમના ઘરની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ, તેમની પત્નીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે રાજસ્થાનના વિદાય લેતા મુખ્ય...
ન્યુ દિલ્હી : ફોર્બ્સએ વિશ્વની સૌથી પાવરફુલ મહિલાઓની યાદી જાહેર કરી છે. આમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સામેલ છે. આ સાથે જ અન્ય ત્રણ ભારતીય મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેમણે બિઝનેસ ...
♦ પાસ્તા-નૂડલ્સ તથા ચેવડો જેવા નાસ્તા પણ મિલેટ્સ આધારિત બનવા લાગતા ડીમાંડમાં મોટો વધારો: ઉત્પાદક રાજ્યોમાં અનિયમિત વરસાદથી પાકને ફટકો પડતા સપ્લાયની ખેંચ♦ ઘઉંની સરખામણીએ જુવારના ભાવ ડબલ કરત...
રાજકોટ,તા.6શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર જારી રહ્યો હોય તેમ આજે પણ સેન્સેકસ તથા નિફટી નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. શેરબજારમાં શરૂઆત તેજીના ટોને જ થઈ હતી. અનેકવિધ સારા પરિબળોની સારી અસર હતી. ભારતીય અર...
આગ્રા,તા.6પ્લાસ્ટીકમાં પેક ભોજનની થાળી, પોલીથીનમાં પેક શાકભાજી-દાળ અને પેકડ જયુસ કે બિસ્કીટ ડાયાબિટીસની બીમારી આપી શકે છે. આ ચોંકાવનારો ખુલાસો એસએન મેડીકલ કોલેજનાં અધ્યયનમાં થયો છે.મેડીસીન વિભાગે ડાયા...
► વડાપ્રધાન મોદીની દીર્ધદ્રષ્ટિથી વિશ્વભરમાં ગુજરાતનો ડંકો: વિકાસ ક્રાંતિ સાથે નિકાસ ક્રાંતિ માટે વાઈબ્રન્ટ સમિટ નિર્ણાયક બનશેઅમદાવાદ, તા. 6અમદાવાદમાં આયોજિત પ્રિ-વાઇબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સ-&lsq...
► મધ્યપ્રદેશમાં શિવરાજ સાથે મહિલા સહિત બે નાયબ મુખ્યમંત્રીઓ અપાઈ તેવી ધારણા► રાજસ્થાનમાં વસુંધરાની ડિનર ડિપ્લોમસી કામ કરી જશે! પક્ષ પણ તેમને જ સુકાની બનાવે તેવા સંકેત► છતીસગઢમાં કેન્દ્રીય મંત્રી રેણુક...
♦ નવું જ નામ બહાર આવી શકે છે : ગુજરાત, ઉત્તરાખંડની જેમ ભાજપ વધુ એક સરપ્રાઇઝ દે તો નવાઈ નહિભોપાલ,તા.5મધ્યપ્રદેશમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યના આગામી મુખ્યમંત્ર...
♦ કોંગ્રેસથી નારાજ અખિલેશ અને નીતીશ કુમાર પણ મિટિંગમાં નહિ જોડાય તેવી શક્યતા ♦ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું ’ કોંગ્રેસ તેના અભિમાનને કારણે હાર્યું છે’ન્યુ દિલ્હી,તા.5રવિવારન...
નવી દિલ્હી,તા.5દેશભરમાં સતત ત્રીજા વર્ષે બેદરકારીથી થતા મોતની સંખ્યામાં વધારો થયો છે જેમાં માર્ગ અકસ્માત કે અન્ય લાપરવાહીથી થતાં મોતનો પણ સમાવેશ થાય છે. નેશનલ પ્રાઈમ બ્યુરોનાં રીપોર્ટ મુજબ ઈન્ડીયન પીન...
♦ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનો રીપોર્ટ: આપઘાત કરનારા ત્રીજા ભાગનાં રોજેરોજનું કમાનારા કે કૃષિ સાથે સંકળાયેલા લોકો♦ દૈનિક કમાઈને ગુજરાન ચલાવતા લોકોમાં આપઘાતનું પ્રમાણ પાંચ વર્ષથી સતત વધી ર...
◙ વર્ષ 2022માં દિલ્હીમાં મહિલાઓ સામે અપરાધના 14,247 કેસ નોંધાયાનવીદિલ્હી,તા.5દેશની રાજધાની દિલ્હી મહિલાઓ સામેના અપરાધમાં વર્ષ 2022માં સૌથી આગળ રહી હતી. આવા કેસોનો સૌથી વધુ દર 144.4 દિલ્હીમાં નોંધાયો છ...
બેંગલુરુ,તા.5ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડયુલ પોતાના મિશનને સફળતાપૂર્વક પુરુ કરીને પૃથ્વીની કક્ષામાં પાછું ફરી ગયું છે. આ ભારતની ન માત્ર નવા મિશનને લોન્ચ કરવાની બલ્કે તેને પરત લાવવાની ક્ષમતાના મામલામાં ...
વારાણસી,તા.5અયોધ્યામાં બની રહેલા દિવ્ય-ભવ્ય રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન કાશીના 21 વૈદિક વિદ્વાન કરાવશે. વૈદિક વિદ્વાનોના સમૂહમાં ચાર વેદોના તાની હશે. પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનનો સંપૂર્ણ કર...