રાજકોટ તા.25ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે રાજયના સર્વાંગી અને પ્રજાનાં સમતોલ વિકાસને પ્રાધાન્ય આપતું બજેટ રજૂ કરી કોઈપણ જાતનો નવો ટેકસ નહીં નાખી ગરીબ-મધ્યમ વર્ગને મોટી રાહત આપતા બજેટને ભાજપ...
ગાંધીનગર, તા. 25ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટનું કદ વિક્રમી 3.01 લાખ કરોડ રૂપિયા છે. તેને લઇને રસપ્રદ વિગતએ બહાર આવી છે કે આ બજેટ છેલ્લા એક મહિનામાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં રોકાણકારોને થયેલા કુ...
રાજકોટ તા.24 : રાજયના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભા ગૃહમાં રજુ કરેલ ગુજરાત સરકારનાં અંદાજપત્રમાં શિક્ષણ વિભાગ માટે રૂા.43651 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ધો.1 થી 8 માં આર.ટી.ઈ યોજના હેઠળ અ...
રાજ્યમાં પાત્રતા ધરાવતાં કુટુંબોની અન્ન સલામતી સુનિશ્ચિત કરી તેમને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. આગામી વર્ષ માટે વિભાગની જોગવા...
રાજકોટ તા.24 : રાજકોટની ભાગોળે કરોડોના ખર્ચે નિર્માણધીન આંતર રાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ હિરાસર એરપોર્ટ માટે જમીન સંપાદનનો પ્રશ્ર્ન અગાઉ હલ થવાના પગલે તમામ અંતરાયો દુર થયા હતા જે બાદ આજે ગાંધીનગરથી ખાસ જમીન ...
કૃષિ ક્ષેત્રે ગુજરાતે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને લાંબા ગાળાનો વિકાસ વ્યૂહ અપનાવ્યો છે. વાવણી થી વેચાણ સુધી ખેડૂતો સાથે અડીખમ ઊભી રહેલી અમારી સરકારે કૃષિ ઉત્પાદન વધારવાની દિશામાં મક્કમ પગલાં ભર્યા છે. કૃષિમ...
ગાંધીનગર, તા.24 : વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ પરિવારોને પાયાની માળખાકિય સુવિધાઓ પૂરી પાડી તેઓના સર્વાંગી વિકાસ માટે સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. આ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે જમીન સુધારણા, ...
ગાંધીનગર, તા.24 : આજરોજ રજૂ થયેલ ગુજરાતનાં વર્ષ 2023-24નાં અંદાજપત્રમાં રાજય સરકારે બંદરો અને વાહન વ્યવહાર માટે રૂા.3514 કરોડની જોગવાઇ છે. ઉલ્લેખનીય બાબત એ છે કે રાજ્યમાં બસ આધારિત ટ્રાન્સાપોર્ટ વ્યવસ...
રાજકોટ, તા. 24ગુજરાત સરકારે આજે રજૂ કરેલા અંદાજપત્રમાં પ્રજા પર કોઇ કરબોજ નહીં વધારીને સરકારે પ્રજાલક્ષી શાસનનું વધુ એક દ્રષ્ટાંત પુરૂ પાડયું છે અને તમામ વર્ગને લાભો આપવા પ્રયાસ કર્યો છે તેમ રાજકોટ-68...
ગાંધીનગર:તા.24બજેટમાં પ્રવાસનની સાથોસાથ યાત્રાધામોના વિકાસ માટે ખાસ લક્ષ્ય આપવામા આવ્યું છે. ધાર્મિક-હેરીટેજ-એડવેન્ચર તથા ઇકો ટુરીઝમ હેઠળના પ્રવાસન સ્થળો માટે મોટી ફાળવણી કરવામાં આવી છે.- આઇકોનિક ટુરિ...
ગાંધીનગર,તા.24રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ 568 કરોડની જોગવાઇ કરાઈ છે. ગુજરાત સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો ધરાવે છે. આ વૈવિધ્યપૂર્ણ વારસાનું સંરક્ષણ અને સંવર...
ગાંધીનગર,તા.24કલાઇમેટ ચેન્જેના કારણે વિવિધ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલ પડકારોને પહોંચી વળવા સરકાર આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહી છે. તાજેતરમાં ભારત સરકારનાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ ક્લાઇમેટ અને એનર્જી ...
રાજકોટ, તા.24 : રાજ્ય સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવેલા બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6064 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આમ તો આ વિભાગ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે પરંતુ તે...
ગાંધીનગર તા.24 સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગે અનુસુચીત જાતિ અને વિકસતી જાતીની અંદાજે બે લાખ જેટલી વિદ્યાર્થીનીઓ માટે વિનામુલ્યે સાયકલ આપવા સરસ્વતી સાધના યોજના અંતર્ગત 75 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ ...
► પોલીસ આવાસ નિર્માણ માત્ર 315 કરોડ: એસઆરપીની મહિલા બટાલીયન રચાશેગાંધીનગર,તા.24રાજ્યના વિકાસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અગત્યની ભૂમિકા ભજવે છે. સરકાર રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાને જાળવી ...